SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રનું મહાજન અને ખાનદાન નગરશેઠો સ્વ. ભગવાનદાસ ભવાનભાઈ, ભાવનગર અગ્રેજોએ રાજકાટમાં કાઠી સ્થાપી તે પૂર્વેના ૧૮૫૭ના બળકાળના મધ્યમ સક્રાંતિકાળમાં સારાએ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજવિશાસનકાળની સમાંતર મહાજન સંસ્થાનું વર્ચસ્વ હતું. રાજા અને પ્રજા વચ્ચે મધ્યસ્થિત વડીલે પાજીત નગરશેઠનુ પદ જેને હોય તે મહાજનના અગ્રણી નગરશેઠે કહેવાતા– મનાતા અને સર્વોપરી લેખાતા. કારભારૂ--નાગરાનુ, ફોજદાર.--બ્રાહ્મણે નુ કામદારૂ-વાણીયાનું અને માદ્ધજનતા કપાળાનુ તે વાયેાનુ હાર્દ તે કાળની જનતા પીછાનતી. નાગર અમાર્યા પણ નગરશેઠાને ડારતા ડરતા રહેતા અને મહાજન સસ્થાને અપનાવતા રહેતા. નગરશેઠ તરીકેનું માનભર્યું સ્થાન ભોગવી તે કાળની જનતાને એક તેજસ્વી વ્યક્તિત્ત્વનાં દર્શન કરાવ પર શેશ્રી ભગવા-દાસના જન્મ ભાવનગરમાં ૧૮૭૬ના માગશર સુ–૪ તે સામત્રારે થયે મુગટરામ નામના દેશી માસ્તરની ગાી શાળામાં વ્યવહાર કેળવણી લઈ આશરે સ. ૧૯૯૩-૯ માં પેતાના પિતાશ્રીના કરીયાણુ’ના ધધ માં દાખલ થયાં. પોતાની હૈયાઉકલત ગૃણુશક્તિ, તીવ્ર અને ઇશ્રૃવત્ત પ્રેરણાથક્તિએ તેમને ખૂબ જ ટૂંક સમયમાં બહેળા અનુભવ અપાવ્યે. શેઠ્ઠીએ પેાતાના પિત,શ્રોની આજ્ઞાનુસાર ભાવનગરથી પાંચ માઈલ દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સીદસર ગામમાં માટી વાવ ખાદાવી. ઢારાને પીવા માટે પાણીના મોટા અવેડા બધાત્મ્યા. તેમના પિતાશ્રી ૧૯૦૪માં કુટુંબ સાથે મેટી યાત્રાએ ગયા અને તે વખતના સમયાનુસાર રેલ્વે વિગેરે વહેવારૂ ખામીને લીધે એ વ યાત્રામાં ગાળી મોટા ખર્ચ કરી પાછા આવ્યા. ૧૯૦૨માં તેા વેપાર શરૂ કર્યો. ૧૯૦૪માં ભાવનગરના તે વખના ઠાકારસાહેબ શ્રી વજેસિંહજીએ શેઠે ભગવાનદાસની સેવાભાવનાએ આકર્ષી અને મહાજનના અગ્રેસર તરીકેનું ખીરુદ પ્રાપ્ત કર્યું", ૧૯૦૬માં ગાદાવરીની મોટી યાત્રા કરી. ૧૯૦૮માં તેલના વેપારમાં ઝંપલાવી નામના મેળવી તે વખતે તેમના કાકાના કુટુંબના જે વિઠલ રવાના નામથી દુકાન ચલાવતા તેને હલકા પાડવા વાસ્તે તેલના કેટલાંક વેપારીએએ એકસપ કરી લીધેા. તે વેળાએ પેતાના કુટુંબને ઝાંખપ ન લાગે એટલા માટે પેતે વચમાં પડી દરેક વેપારી પાસેથી તેલ ખરીદી લીધું હતું અને સામાવાળાને હંફાવી ખેટને બદલે સારા ફર્યો. શેઠે ભગવાનદાસ અને તેમના કુટુંબની કીર્તિ દેશદેશાવરમાં પ્રસરી. શેત્રને ધર્મમાં પશુ અન્ય શ્રદ્ધા હતી, ૧૯૧૫થી ભાવનગર શર્ડરમાં આવતા પરદેશી સાધુ ખાવાઓને જમાડવા પે.તાના પર આગળ તેમણે લાડુનું સદાવ્રત શરૂ કર્યું જે હજી પણ ચાલુ જ છે. ૧૯૧૬માં ખે ખરા! ડુંગરમાં મહાદેવનુ ડેરૂ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy