SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ પકી દ્વાર પુરી :-શ્રી કૃષ્ણ એટલે પાંચ હજાર કથા છે. વર્ષથી માંડી છેલા મૂળ માણેક સુધીનું સાહિત્ય પ્રાપ્ત થાય છે. દ્વારકા પાંજી આય,ના છડિયા જડિયે જંગલમાં, વસે, ઘોડાને દાતાર, હથિયાર, અલા લા બેલી! મરણો જે હકડી ગૂઠ રાવળ જામને, હાંકી દીધે હાલાર વાર....” માતૃભૂમિની સ્વતંત્રતા માટે એકવાર મરી ફીટવાનું ગૌરવ રાખનાર આ વીરપુરૂષના બોલ સુદામાપુરી, ગુપ્તપ્રયાગ, પ્રાચીન પીપળો, છાતી ને ગજગજ ફલાવે છે. તુલસીશ્યામ એવા અનેક તીર્થસ્થાનોમાંથી આ પ્રજા ને હમેશાં પ્રેરણા મળતી રહી છે. આ છે સૌરાષ્ટ્રના મીયાણી :-હરસિદ્ધિ માતાના દર્શને જતાં તીર્થસ્થાન :ધર્મનિષ્ઠ, ઉઘાર પુરુષ જગડુશાની યાદ આપે છે. ગીત સખાખરું પીપાવાવ :-ગોપનાથ પાસેની આ જગ્યા ૧૧માં સૈકાની યાદ આપે છે. આ જગ્યા પીપા પણું દ્વારકાં પ્રયાગ સોમનાથને સુદામાપુરી, ભક્તની બાંધેલી છે. આ ભકત તે ગાગરનગઢના સ્વર્ગારોહણ કૃષ્ણજરા તુલસીરા શ્યામ; રાજા હતા. એમને ૧૬ જેટલી રાણીઓ હતી. ગિરનાર દતા પેય પામી કેરા પીપળારા. વૈરાગ્ય આવતાં તે બધાને છેડી એકાએક ચાવી ધરા સોરઠા રાશો ચારે બાજુ ધામ-૧ નીકળ્યા. ગોપનાથ જડેશ્વર કણદાર ગોકરણ, હરસિદ્ધિ માત માણું હજરા હજુર; પીપાવાવ, બીલનાથ, વંચંળા વામન કરી, એક અણમાનીતી રાણી “ સીતા” સંગાથે નરહરિ રૂપે જોવા સિંહવાળા નુર-૨ ચાલી તીર્થસ્થાને ! ફરતાં ઊના પાસેના ઉમેજ ગામમાં ભક્તને ત્યાં રાતવાસે રેકણાં. યજમાનની આ પારેવાંના માળા જેવડા પ્રદેશમાં સીતેર સ્થિતિ બહુ જ ગરીબ હતી. ભકતે પોતાની સ્ત્રીનો જેટલા નાનામોટા પહાડોની ગુફામાં કેક સિદ્ધ સાડલો વચી અતિથિને સત્કાર કરેલ. જમવા બેસતી સાધકેએ નિવાસ કરી ઊભા રહેવાની પ્રેરણું આપતી વખતે ભક્તની સ્ત્રી કેડીમાં પુરાઈ ને બેઠી હતી. ચારે બાજુ આવા ડુંગરાની હારમાળા પડી છે. આ આ ખબર મત પીપાને પડતાં, યજમાન ગરીબી પહાડોમાંથી નાની મોટી બસોહથી પણ વધારે નદીઓ જોતાં પોતે અને રાષ્ટ્ર સીતાએ ગામના ચોકમાં માં એ ચારે બાજુ વહન કર્યું છે, સૌરાષ્ટ્રની છાલ જેવી જ રાત આખી નામાકીંતન કર્યા અને જે પસા આવ્યા ભૂમિમાથી ભાગ્યશાળી માણસના હાથની રેખાઓની તે પિલા ભક્તને આપ્યાં અને તેની સ્ત્રીને કપડાં જેમ ગામડે સંસ્કાર ઠાલવ્યા છે. નદીઓએ તો આ લઈ આપ્યાં આ છે સૌરાષ્ટ્રને અતિથિસહકાર ! પ્રદેશને મોકળે મને સમૃદ્ધિ આપી છે. સંસ્કાર બાપાં છે, સાહિત્ય આપ્યું છે. વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવનું મંદિર છે તે પણ ઘણા જુના વખતનું હોય તેમ લાગે છે. નદી એ તે સરસ્વતીનું પ્રતીક ગણાય. એના ત્યાં મહાદેવ જામરાવળને પ્રસન્ન થયા હતા એવી કિનારા ઉપર અનેક આશ્રમની સ્થાપના થઈ કંઈક Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy