________________
૫૭
ભાળ્યાં. જોઇને એ રાવલીયા રાજપૂતનું પોલાદી
દહુદ કડીઓ કાળજું માખણથી પણ કળું થયું ને એને હૈયે
સાજણ ગીઆને શેરીઓ રહી, ઊડવા લાગી ખેહ, એવી ઠેસ વાગી કે એને વૈરાગ્ય ઉત્પન્ન થયે ને
ઉડવા લાગી છે, તે જરા જ રે, માને કહે કે, “હે ગોઝારણ મા ! આના બચકામાં
એતરની વાદળી સુકાં સ્ત્રોવર ભરે; તે જો”:
(પણ ત્યાં તે) તૂટી પાળ ને નીર માં વહી.
સાજણ ગીઆને શેરીયું રહી. ગીત માડી ! એના બચકામાં કેરી એક બાંધણી,
તે કયારેક આપણા સમાજમાં કવળાં સાસરીયાં માડી ! હું તો બાંધણી જોઇને બાવો થાઉં રે.
પણ જોવા મળે છે. સાસુ-સસર, જેઠ-દેર વગેરે ગોઝારણું મા ! તેં મોલમાં અબ મારીઓ.
કેવા ભાગ ભજવે છે તે એમાં દેખાઈ આવે છે. માડી! એના બચકામાં કેરી એક ટીલડી,
અને અંગાર જેવી નણંદને પાઠ તે કેમ ભૂલાય ? માડી ! હું તે ટીલડી દેખીને તરશૂલ તાણું રે.
હાંડા જેવું ગામ વસ્તીએ ભર્યું ને એ. ગામમાં જે ગોઝારણ મા! મલુમ .
એક કુટુંબે એની દીકરી વરાવી હોય, એ દીકરીને
તે ગામમાં સાસરું ને ગામમાં પીયરીયું. એટલે કાગ કવિ ભગત બાપુને એક દુહા કહી
દીકરી પાણી ભરવા જતી હોય પિતાના સાસરાને જય છે –
ઘરેથી અને વચ્ચે એના બાપનું ઘર આવે. ટોડલે
હેલ મૂકી પારેવડી જેવી દીકરી માને ખેળ બેસે. જેની ભગિ જોડ, (પછી)
ઊંડા ઊતરી ગયેલ કુવાનાં નીર જેવી અને તગમગે એને માયા મીઠપ નઈ
ને મા ખબર પૂછે છે “બાપ ! તારા સાસરીયામાં
કેમ છે?” કહેવાય છે કે દુખીયાં ને તે હેકારે જ (પછી) કાગા ! વાતું ક્રોડ,
બસ થઈ જાય છે. ને એના મનની વ્યથા આંખ્યુંના (પણ) પડને સુખ નવ પાલવે.
નીર-આંસુ બનીને વહી નીકળે છે. માણસની જોડી તૂટયા પછી માણસની દશા
ગીત બુરી થઈ જાય છે.
ગામમાં સાસરું ને ગામમાં પીયરીયું રે લોલ,
દીકરી તમે કે સખ દખની વાત જો માયા રાખજે માનવી, ને હૈયે રાખજે હેત;
આ કવળા સાસરીયામાં જીવવું રે લોલ. .. (હવે) બોલ્યાં ચાલ્યાં માફ કરજે, અવગણ અમારા અનેક. હરણી જેવી વિહવળ અખે ને ફફડતે કાળજે
આડી અવળી નજર નાંખી ને એક ઊંડે નિસાસ વિદાય લેતા સાજણની કથામાંથી કરૂણત પ્રેમની મૂકી ડુંગરના માથા ઉપર પડ હોય તો તેનું વાતોમાંથી ઉતરી આવતે આ દુહા આ લોકગંતનો ખેપ પણ ભાગી જાય એ ભારી નિસાસો ને પૂરક બની રહે છે
હળવે રહી બીતાં બીતાં બેજ બેજ શબ્દો કહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com