SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ અમેરિકા, ઈગ્લાંડ, જાપાન, જર્મની, રશિયા ઉદ્યોગ ખાતું ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. ફાઉન્ડ, ઇત્યાદિ વિકસીત દેશો ઉદ્યોગ દ્વારા જ પ્રગતિ સાધી કેમીકલ, ટેક્ષટાઈલના નિષ્ણાતો ઔદ્યોગિક વિસ્તારની કયા છે. ઉદ્યોગ વિકાસ માટે દરેક પંચવર્ષીય મુલાકાત લે છે. ભાવનગર, જામનગર, રાજકોટમાં યોજનામાં વધુને વધુ ભાર મકાને જ રહ્યો છે. ટેકનીકલ ટ્રેઈનીંગ માટેની સંસ્થાઓ છે. વધુ ઉત્પાદન પરિણામે ઉદ્યોગ માટે ઉત્સાહ અને વાતાવરણ કાર્ય હાથ ધરવા માટે રાજકેટમાં પ્રોડકટીવ જઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ઉદ્યોગ કાઉન્સીલમાં માર્ગદર્શન મળે છે, જામનગર, રાજકેટ, - સ્થાપવા સગવડ આપવા ગુજરાત સરકારે કેટલીક જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, મહુવા, ઔદ્યોગિક વસાહતે સ્થાપી છે. કેટલીક વસાહતના જાફરાબાદ, મેરખી વગેરે સ્થળોએ ટેકનીકલ શિક્ષણ કાર્યો ચાલુ છે ત્યારે કેટલીક વસાહતોના કાર્ય વિદ્યાથીઓને અપાય છે હજુ પણ ટેકનીકલ શાળા પ્રાથમિક કક્ષાએ છે. સ્થપાય તે વિદ્યાર્થીઓમાં ટેકનીકલ ક્ષેત્ર માટે બીજ વવાય તે જરૂરી છે. વસાહતે :-ભારતની પ્રથમ ઔદ્યોગિક વસાહત એ મનુભાઈ શાહના પ્રયાસથી રાજકેટમાં ૧૯૫૫માં શાધન શાળાઓ :-ઉદ્યોગનો વિકાસ સ્થાપાયેલ છે. આ વસાહતના પરિણામે સાધન પર છે. ભારતમાંથી પ્રાપ્ત થતી કાચી દેશમાં સેંકડે વસાહત, ઉભી કરવાના કાર્ય હાથ વસ્તુમાંથી સદર અને સારી વસ્તુનું નિર્માણ કરવા માટે ધરવામાં આવેલ છે. ગાંધીધામ, ભાવનગર, સુરેન્દ્ર- પદ્ધતિસરનું સંશોધન અનિવાર્યો છે. નગર, લીંબડી, જામનગર વગેરે સ્થળોએ વસાહતના બાંધકામ ચાલુ છે. ત્યારે જુનાગઢ, ખંભાળીયા, (૧) સૌરાષ્ટ્રમાં મીઠનું ઉત્પાદન ભારતના માધાપુર (કચ્છ), સુરેન્દ્રનગર, ગોંડલ, મહુવા, આજી મીઠાના ઉત્પાદનના ૫૦% છે. મીઠાના અગરામાંથી ઓદ્યોગિક વસાહત-રાજકોટનું કાર્ય પ્રાથમિક કક્ષાએ આડ પેદાશ માટે, વધુ ઉત્પાદન માટે, ભાવનગરમાં છે જે એકાદ બે વર્ષમાં આકાર લેશે. મરીન રીસર્ચ ઈટીયુટ છે. તેની ભારતમાં સારી એવી ગણના થાય છે. ભાવનગર, પોરબંદર અને જામનગરને કેટલાક વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર તરીકે જાહેર થયેલ છે. તેમાં એક ઉદ્યોગ ખીલવી શકવાની શકયતા છે. (૨) ફાઉન્ડ્રી-અમદાવાદમાં નરોડા ખાતે મેટર સકલ લેબોરેટરી ટુંક સમયમાં શરૂ થનાર છે. પ્લાસ્ટીક ઉદ્યોગ એક ઔદ્યોગિક વિસ્તારમાં સારા તેને લાભ ફાઉન્ડ્રીના સંચાલકે ગુજરાતભરમાંથી પ્રમાણમાં ખીલવી શકાશે. પેટ્રોકેમીકરસના વિકાસથી લેશે જ પ્લાસ્ટીક ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસાવી શકાય તેમ છે (૩) ગલાસ અને મીરેમીકની સંશોધન શાળાની ૯દ્યોગ માટેની સગવડ :-પાણી, વીજળી, જરૂરત છે. અન-વાંકાનેર, કે મારી પાસે રીજીનલ રસ્તા, તાર ટપાલની સગવડ વિ. બધી સગવડવાળી રીસર્ચ લેબોરેટરી શરૂ થાય તે પિટરીઝ ઉદ્યોગોને ઓદ્યોગિક વસાહતે સ્થાપી નાનાનાના ઉદ્યોગપતિઓને ઘણે લાભ મળશે તેમજ કેટલીક નવી શરૂ થતી આકર્ષે છે. નવી યોજના માટે માર્ગદર્શન આપવા પિટરીઝને માર્ગદર્શક નીવડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy