SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસ વર્ષ પહેલા “ કિનાર” નામની ફિલ્મનું કોઈ પણ ભાઈ બહેનને મદદ કરવા તેઓ સદાય સર્જન કર્યું હતું. ઉત્સુક હોય છે. સંગીતજ્ઞ શ્રી યશવંતભાઈ છે. ભદ્ર :- ભારતીય સંગીત સંસારમાં શ્રી યશવંતભાઈએ લેખક-શ્રી હસમુખ ડી વિરાણી સપ્તકલા સંગીતના ઘણાએ સંગીત શિષ્ય શિયાઓ તૈયાર ભાવનગર : આ સંગ્રહમાં અનેક કલાકારે કરેલ છે કે જેના નામ શ્રી સુશીલાબેન દિવાકર, પરિચય જેમણે આપ્યો છે, તે શ્રી યશવંતભાઈ શ્રી મહેન્દ્રકુમાર ગોહિલ, શ્રી દારા મહેતા, શ્રીમતી ડી. ભટ્ટ ભાવનગરના વતની છે અને તેમની જન્મ કેટીએન ભરૂચા, દયાદિ ઇત્યાદિ તારીખ ૨૨-૨-૧૯૧૪ છે. ની યશવંતભાઈ ડી. ભટ્ટ વિષે અન્ય જે શ્રી યશવંતભાઈ માત્ર સારા સંગીતકાર છે. માહિતી અમને મળી છે તે પણ અહિં રજૂ કરીએ એટલું જ નહિ પણ સંગીત શાસ્ત્રના સારા અભ્યાસી છીએ:- સંપાદક, અને લેખક છે. સંગીતનો શોખ તેમને નાની વયથી જ હતો અને પંડિત એમકારનાથ ઠાકુરનું શિક્ષણત્વ શ્રા. ભટ્ટજીયે અહરનિશ સંગીત સાધવાની તેમણે ગ્રહણ કરેલું. તેમણે દર રહીને પણ પૂજ્ય ઉપાસના કરી સમસ્ત સંગીત સંસારમાં સારી પંડિતજીની કલા અને સાધના નજર સમક્ષ રાખી ખ્યાતિ સંપાદન કરે છે. શ્રી. ભટ્ટજીયે સમસ્ત વિશ્વના અને પિતામાં તેનું સિંચન કર્યું સામાન્ય રીતે થોડી મહાન સંગીતાચાર્ય સ્વ. પંડિત ઓમકારનાથજી ઘણી સિદ્ધી મળ્યા બાદ માણસને જે પ્રસિદ્ધોને ઠાકુરનું શિષ્યત્વ પ્રેમાદશ ભાવથી પ્રહણ કર્યું છે. મોહ થાય છે તેનાથી સદાય દૂર રહી શ્રી યશવંત વિણધારીની તથા ગુરૂશ્રીના અસિમ આષિશથી શ્રી. ભાઈએ પિતાની સાધના ચાલુ રાખી છે. તેઓ ભટ્ટજી સિતાર, દલરૂબા, વાયોલીન, મેંડલીન, એક અછા દિલરૂબા વાદક ઉપરાંત સિતાર, તારશહનાઈ, રાઈસેક્રેટા, બ સરી, હારોનીયમ, વાયોલિન જેવાં અનેક વાદ્યો વગાડી જાણે છે. ઈત્યાદિ સંગીત વાદ્યો પર પોતે બહુજ સારું તેમણે આકાશવાણી રાજકોટ ઉપરથી કાર્યક્રમો પ્રભુત્વ ધરાવે છે, તેમજ સુગમ સંગીત તથા આપેલા છે. શાસ્ત્રીય ખ્યાલ ગાયકી ઉપર પણ સારી સાધના સંપાદન કરેલી છે. અને રાજકોટ રેડી સ્ટેશનથી શ્રી યશવંતભાઈનો મૂળ શોખ સધન અને પણ તેમણે તેમના સંગીત પ્રોગ્રામની સુંદર ગાયકીની સંગીત વિષયક લેખો લખવાનો છે. સંગીતને લગતાં રજુઆત કરી હતી, શ્રીમાન પંડીત કાશીનાથ જાણીતા માસિકે "સંગીત”, “સંગીત કલા વિહાર” તુલપુલે સંગીતાચાર્યજીયે ભટ્ટજીની ગાયકી શ્રવણ ગિણી અને કલાવંત અને “ સંગીતકલા” કરી રેડીયો સંગીત પ્રોગ્રામ દ્વારા તેમને એ ભાસ વગેરેમાં અવારનવાર તેમના લેખો પ્રસિદ્ધ થાય છે. થયો કે શ્રીમાન પંડીત ઓમકારનાથજીનું સંગીત આ લેખો ભારતીય સંગીતના સંસારમાં ઘણા રેકેડીંગ ચાલી રહ્યું છે, પણ પાછળથી તેમને ખબર ઉપયોગી સિદ્ધ અને અગત્યના છે અને તેનું મહતવ પડી કે ભાવનગરના શ્રી ભટ્ટજીને સંગીત પ્રોગ્રામ અક તુ હોય છે. છે. રેડીયે સ્ટેશન પર પ્રોગ્રામ સમાપ્ત થતા રેડીયો ડાયરેકટર શ્રી. પુહિત દ્વારા મારા જીવનનો પરિચય શ્રી યશવ તભાઈ ભારતીય સંગીત ક્ષેત્રમાં ઘણું કરાવ્યો અને શ્રી. સુલપુલે સંગીતમાં આ૫ સિદ્ધિ જ માન ધરાવે છે. શ્રી ભદ્ર ભાઈ સ્વભાવે ઘણાં તથા કિતિ સંપાદન કરો એવું હું મારા હૃદયના નમ્ર અને સેવાભાવી છે. સંગીતના ક્ષેત્રે કાર્યકર્તા ભાવનાથી છું છું. ઓમકારનાથનું સંગીત ઉપયેગી સિદ્ધ અને સંસારમાં ઘણા રેકેડીંગ ચાલીન Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy