SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગસ્થ ડાયાલાલ શિવરામ નાયકે તેમના ૧૮૬૭માં વ્રજનાથજી મહારાજના અવસાનથી ગ્રંથ “સંગીત કલા ઘર”માં સંગીતની વિવિધ તેમને ખબર ' વર મા સ ગતિના વિવિધ તેમને ખુબજ આઘાત લાગ્યો ત્યાર પછીનું જીવન રચના જેવું કે અવાજનું ઘડતર, વર સાથે પ્રકાશને તેમણે બહુજ સાદું કરી નાખ્યું ૧૮૮૦ માં આ સબંધ, વનિના ઉત્પતિ, સ્ટાફ નોટેશન ઈત્યાદિ મહાન સંગીત શાસ્ત્રીને જીવન દિપક બુઝાઈ ગયા. સંગીત વિષય પર અમૂલ્ય માહિતી આપી સંગીત સંસારમાં મહાન કાર્યવાહી કરી ગુજરાતનું ગૌરવ આદિયરામજી સૌરાષ્ટ્રના પ્રથમ સંગીતાચાર્ય વધાયુ છે. અને પ્રથમ મૃદંગવાદનાચાર્ય હતા. સૌરાષ્ટ્રમાં સૌથી પ્રથમ સંગત વિદ્યાલયની સ્થાપનાનું ભાન તેમને “સંગીતાચાર્ય” શ્રી આદિત્યરામ - ફાળે જાય છે. તેમણે ભારતના ઘણુજ શહેરો માં સંગીત પ્રોગ્રામ પ્રસારીત કર્યા હતા ભારતના ઉંચ જન્મ ૧૮૧૯ સ્વર્ગવાસ ૧૮૮૦ નવાનગર કક્ષાના વાદન ગાયનાચાર્યનું સ્થાન સમર્પિત કરવામાં રાજ્ય તાબે તેઓ જામજોધપુરમાં રહેતા હતાં. આવ્યું હતું. તેમના દાદા વસનજી વ્યાસ સંસ્કૃત, કાવ્ય નાટક સાહિત્ય ઈ-સાદિમાં નિપુણ હતા. તેમના આ ગાયનાચાર્ય શ્રી કાનજીભાઈ ભટ્ટ :સંસ્કારો તેમના પુત્ર વૈકુંઠરાય પિતે કવિ અને હિંદુસ્તાની સંગીતની પરંપરાને જાળવી રાખવામાં કીર્તનાચાર્ય હતા. પાછળથી તેઓ જુનાગઢમાં હવેલી સંગીતને સારો એવો સંગીન ફાળો છે. આવાને કથા કે તેના દ્વારા પિતના જીવનને નિભાવ ૧૫માં સૈકા દરમ્યાન હિંદુસ્તાનના જુદા જુદા કરતા વૈકુંઠરાય તે આપણા પરિચય નાયક શ્રી માતામાં વૈષ્ણવ મતનું સારું એવું પ્રતિ પાદન થયું. આદિત્યરામના પિતા. સમય પ્રમાણેના ગવાતા ગીતોમાં ધ્રુપદ-ધમારની વંશપરંપરાથી ચાલ્યા આવતા સંસ્કારો રાગદારી પદ્ધતિને આ સંપ્રદાયે હજી સુધી જાળવી આદિત્યરામને પણ મળ્યા પિતાએ તેમને સંગીત રાખી છે. સંગીતાચાર્ય આદિત્યરામજીએ પણ તેમની સંગીત રચનાઓમાં આ સંપ્રદાયના વિશિષ્ટ તત્વને શિક્ષાની તાલીમ આપવાનું શરૂ કર્યું, આઠ વર્ષની સાચવી રાખ્યું. શિશુ વયે તેઓએ જુનાગઢના નવાબ બહાદુરખાન પાસે ગાયું. નવાબે ખુશ થઈને પોતાની પાસે સંગીતાચાર્ય શ્રી આદિત્યરામજીના શિષ્ય શ્રી રહેતાં લખનૌના ગાયક ન—મિયાં પાસે સંગીતની શિક્ષા શરૂ કરાવી. સાત વર્ષ સુધી નનનમિયાં કાનજી પુરૂષોતમ ભદ્રને જન્મ જામનગરમાં ગીરનારા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલ. તેમના પરિવારમાં સંસ્કૃત પાસે સંગીતનું અને પિતાશ્રી પાસે સંસ્કૃતનું અને સંગીતની સાધના વારસાગત હતી. જન્મ શિક્ષણ લીધું આટલી બાલ્ય વયે નવાબે તેને રાજ્ય સંસ્કાર ઉપરાંત તેઓએ ગોસ્વામી મહારાજ શ્રી ગાયક બનાવ્યા. વૃજનાથજી પાસેથી અષ્ટ છાપ ભક્ત કવિઓના ગાયકી અને શ્રી આદિત્યરામ પાસેથી ધ્રુપદ ધમારની શિક્ષા આદિત્યરામજી એક સારા સંગીતકાર હોવા ગ્રહણ કરી, વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈ ગયા. ઉપરાંત એક સારા કવિ પણ હતા પિતાના ધર્મગુરુ વૃજનાથજી મહારાજ ઉપર ધ પદ તથા ધમારની ત્યાં શ્રી જીવણલાલજી મહાજ પાસેથી વાદમાં 35 કુશળતા પ્રાપ્ત કરી અને તેમની જ ભલામથી ઘણી જ સંગીત રચનાઓ બનાવી છે. અને તે 3થા રચના સંગીતાદિય સંગીત ગ્રંથમાં પ્રકાશિત મુંબઈની સુપ્રસિદ્ધ ગાયિકા બાપુતારાનાગુરૂ પાસેથી કરેલ છે. તેમણે ખ્યાલ ટપાની ગાયકી સંપાદન કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy