SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રના પ્રાણવાન આચાર્યો અને અધ્યાપકો શ્રી જગજીવનદાસ વી. ઝવેરી પાલીતાણા શ્રી યશવિજય જૈન ગુરૂકુળ સંચાલિત ગુરૂકુળ મિત્રમ`ડળ વાણિજ્ય વિદ્યા મંદિરમાં રહીને મહત્વાકાંક્ષા કે મ લેલુપતાના મેહમાં પડયા વગર એકજ સ્થાને ખેતાલીસ વર્ષે જેટલા સુદી સમય સુધી નિષ્ઠાભરી કામગીરી બજાવીને તાજેતરમાં સાઠ વર્ષની ઉંમરે નિવૃત થનાર શ્રી જગજીવનદાસ વીરચંદ ઝવેરી એક આદર્શી અને સેવ ભાવી શિક્ષક છે. સને ૧૯૦૬ની સાલમાં એમને જન્મ પાલીતાણામાં થયેા. તેમણે અભ્યાસ મેટ્રીક સુધીને પાલીતાણા હાઈસ્કુલમાં કરેલો. પછી તે જીવન સંગ્રામ ખેડવાના સયેગા આવી પડ્યા. શાણા અને સમજી જગજીવનભાઈએ પરિસ્થિતિ પારખાને કુદરતના સંકેતને સ્વસ્થપણે શિરે ચડાવ્યા અને અઢાર વર્ષની ઉગતી યુવાન વયે ગુરૂકુળમાં જોડાઇ ગયા. વિદ્યા દાનને એમણે જીવનને આનંદ બનાવી દીધા અને હેતાળ પ્રકૃતિને લીધે બાળકને પોતાના બનાવી દીધા. એમની દુનીયાવિદ્યા અને વિદ્યાર્થીએ ભય બની ગઇ. કુટુંબ નિર્વાહના ખર્ચની પુતિ કરવાની જરૂર ઊભી થઈ તે કાષ્ટની આગળ ફરિયાદ કે માંગણી કરવાને બદલે રાત્રે શ્રી બુદ્ધિસિહજી જૈન પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરાવી વધારાની મડ઼ેનત કરવાનું એમણે સહ સ્વીકારી લીધું, ચાલીશ વર્ષથી પાલીતાણામાં શ્રો બુદ્ધિસિંહજી જૈન પાઠશાળામાં બાળકે તે ધાર્મીક અભ્યાસ કરાવે છે. કુદરતે એમને વકતૃત્વ શકિતની બક્ષિસ આપી છે. હજી પણ સ્થાનિક કેટલીક સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃતિઓમાં તે સક્રિય રસ ધરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મકાનમાં નજરે દેખાતા થાંભન્ના વગેરેનુ જે મહત્વ છે. એના કરતા માને માટે જમીનમાં છુપાઇ રહેતા પાયાનું વિશેષ મહત્વ છે, યંત્રના સાંચાલનમાં ચક્રનુ જે મહત્વ છે એવુ જ મહત્વ અણુકીડી જગાએ છુપાઇ રહેલા ખીલા કે નટ બે ટનુ છે. સમાજના સરકાર ધડતર અને સમૃદ્ધિકરણમાં શિક્ષકનું પણ આવું જ અાખુ સ્થાન છે. જે શિક્ષક સોંપત્તિની લાક્ષ, કોર્તિના કામના અને સુખ સગવડની આડાંશાથી અલિપ્ત રહીને કોઈક સેવા કરવાની જગ્યા પસદ કરાતે, પ્ડા પૂર્વ વિદ્યા વિતરણ કરીને નવી પેઢીને જ્ઞાની મતે સરકારી ખાવવાનું કામ કરે છે તે સમાજના સાચા ઉપકારી છે. તેમણે તેમની ઐતિહાસિક દરમ્યાન એક સફળ કૃતનિશ્રયી તેમજ કાÖક્ષ વહીવટકર્તા તરીકે તે ધણુ જ પ્રસ’શનીય છે. એક તરીકે જ્ઞાનનું સિંચન કર્યું છે, પરંતુ ધાર્મિક અને માયાળુ પ્રકૃતિને લીધે નતિ, સદાચાર, મમતા, સ્નેહ અને સૌજન્યના માનવેાચિત ઉચ્ચ સંસ્કાર અને ગુણાનું સિ ચન કરીને સદાયના ઋણી બનાવ્યા છે. લાંબી સેવ એ શિક્ષક તરીકે કામ કરેલ છે. આદર્શ શિક્ષક એટલું નહિ" તેમને ધીર, ગંભીર, શાંત સેવાભાવી સ્વભાવ વ્યવહાર-દક્ષતા, શાળા અને સંસ્થા પ્રત્યેનો એકનિષ્ઠા વાપયોગી બની રહેશે એટલું જ નહીં પર ંતુ શાળા અને સંસ્થા પ્રત્યે વ ત સંબંધથી જકડાઈ રહેવાની અમને પ્રેરણા આપશે. શ્રી છગનલાલ ત્રિભુવન હવે: (સી ટી À) આ વિશાગમાં જાની પેઢીના કોઇપણ માધ્યમિક www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy