SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ કર બિલખાના મચી થી દામજી વાધેલા ખૂબ જ સુસંસ્કારી સજજનની છાપ કદી પણ ન ભૂલાય પરોપકારી જીવ, પૂ. બાપુજી સાથે અને ઠક્કરબાપા તેવી છે. અહિં કરિયાણાને મોટો વેપાર કરે છે. સાથે સમાગમમાં આવેલા, આ મહાત્માઓના સંસ્કાર દરિયાપાર પણ વેપારી સંબોધે છે. વેપારી તું પોતાના જીવનમાં ઉતર્યા અને આ પુણ્યશાળી શ્રી અમૃતભાઈ સાહિત્ય રસીક છે. એક સુંદર આત્માઓની પિતાના ઘરમાં પધરામણી કરી તેમની પુસ્તકાલય ઘરમાં રાખ્યું છે. પ્રેરણું મેળવી, આવા શ્રી દામજીભાઈ ખૂબ ભલા માણસ હવે તે એંશી વર્ષ સુધી પહોંચ્યા હશે. યવતમાલની ૫૦ હજારની વસ્તીમાં સૌરાષ્ટ્રઅત્રેના સામાજીક કાર્યોમાં બહુ રસ લે છે. વાસીઓ ૪૦૦-૫૦૦ જેટલાં હશે. અહિંના મુખ્ય અને આગેવાન સૌરાષ્ટ્રવાસીઓમાં ગેડિલ રાજ્યના સૌરાષ્ટ્રના કંઢેરા ગામના વતની શ્રી લીલાધર કેલકી ગામના શ્રી વૃજલાલ કરસનદાસ ૬૦-૬૫ મછડીઆ અહિં લગભગ ૭૦ વર્ષથી આવીને વસેલા વર્ષથી અહિ આવી વસેલા છે. જામનગર સ્ટેટના છે, તેમણે અત્રેની મ્યુનિસિપાલિટીનીને લગભગ તરસાઇ ગામના વતની શ્રી મગનલાલ ડેલાભાઈ પાંચ વર્ષ સુધી વહીવટ સંભાળે , સૌરાષ્ટ્રવાસીને મેસસ જયંતિલાલ મગનલાલના નામથી કમિઢન આવા સજજન મળે ત્યારે હૈયું આનંદથી નાચી એજન્ટનું કામકાજ કરે છે કે ઉન્નતિના શિખરે ઉઠે. ૧૯૪ર ના રાષ્ટ્રિય આંદોલન વેળા મ્યુનિસિપા- જઈ પહોંચેલા અને માયાળુ, લોકે ધાર્મિક વૃત્તિવાળા લિટીમાંથી રાજીનામું આપી સૌરાષ્ટ્રનું ગૌરવ અને બહુ વિવેકી લાગ્યા. જાળવ્યું. અત્રેની લહાણુ બેડિંગના ટ્રસ્ટી મંડળના પ્રમુખ છે. વર્ધા-રાષ્ટ્રપિતા પૂમહાત્મા ગાંધીજીની પુણ્ય ભૂમિ. પિબંદરમાં જન્મી, સૌરાષ્ટ્ર છેડી પિતાની શ્રી દેવચંદ ગઢીએ સૌરાષ્ટ્રના આગેવાન તેલના કર્મભૂમિ વર્ધાને બનાવી. કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં કે વેપારી છે. અહિંયા વહોરા ભાઈઓ તેમજ જે ગુજરાતમાં ગાંધીજી રહ્યા હતા તે મહાત્મા બન્યા ભાઈઓની વસતી સારા પ્રમાણમાં છે. મુંબઈ હોત કે કેમ એ પ્રશ્ન છે. પૂ. બાપુજીએ વધો સ્ટેશને રાજયમાં અને ત્યાર પછી ગુજરાત રાજ્યમાં પ્રધાન ઉતરી ત્યાંથી પાંચ સાત માઈલ દૂર એક ગ્રામ મંડળમાં પિતાનું આગવું સ્થાન અને પ્રતિષ્ઠા સંપાદન વિસ્તારમાં પિતાની છાવણી નાખી. આ સ્થળનું કરનાર શ્રી રતુભાઈ અદાણીના સગા ભાઈ શ્રી નામ “સેવાગ્રામ” ના નામથી જાણીતું થયું. જેઠાલાલ અદાણી, અહિંના યુવક મંડળના ઉત્સાહી અને ધગશવાળા કાર્યકર્તા છે. સૌરાષ્ટ્રના યુમન ગ્રેજ્યુએટ શ્રી શ્રી એ. પારેલ અહિંના જાહેર જીવનમાં આગળ પડતે ભાગ લે આ પ્રદેશમાં ડાહ્યાલાલ માવજીનું નામ ઘણું છે. અંહિ પાંચ જેટલા ગુજરાતી ભાઈ-બહેનો વિખ્યાત છે. અનેક નિરાધાર માણસને સહાય કરી કામ ધંધે લગાડયા છે. આ પેઢીને વહીવટ શ્રા જ હશે. તેઓ અહિંના જીવન જોડે વણાઈ ગયા છે. અમૃતલાલભાઈ ચલાવે છે. નામ એવા ગુણ છે. ૧૯૩૨-૩ ના દિવસોમાં અહિં બે હજાર ગુજરાતીઓ અમૃત જેવી વાણી, અમૃત જેવી પ્રેમાળ આંખ, હતા પણ વેપાર-ધંધામાં નુકશાન જવાથી વર્ષા છોડી અમૃત જેવું શુદ્ધ હૃદય, ૫-૭ વર્ષની વયના ચાલ્યા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy