SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭: સજાવટ પામેલા વીંઝણુએ ગોળાકાર, અધ: શ્રી જયમલ્લ પરમાર કહે છે કે- ઘાટ ઘાટના ગોળાકાર તેમજ ફરસી કે બરસી આકારના એમ અને જાતજાતના વીંઝણું એ . દરજી, સુતાર, સીની અનેક પ્રકારના જોવા મળે છે. આપણે તેની બના. અને નારીવૃંદની તમામ કળાના પ્રતિનિધિ છે. વટ વિષેનું લેકગીત જેએ . માનવ હૈયાંને હેલે ચડાવતાં એવાં લગ્ન પ્રસંગે પાંચ રૂપૈયાના સુતારી તેડાવ્યા, પણ માંડવપક્ષની સ્ત્રીઓ જમાઈરાજની મીઠી આજ મેરે પંખેકી દાંડી ઘડાયા, મશ્કરીઓ દ્વારા આનંદ લૂંટે છે. ત્યારે તે મશ્કરીનું હો બંસીવાલે! હા મોરલીવાલે! માધ્યમ પણ વીંઝણે જ બને છે. લોકકલાને ગરમી લાગે પ્યારે પંખાકી રે, પ્રતિનિધિ એ વીંઝણ અહીં પણ અને ખા પ્રકાપાંચ રૂપૈયાના દરજી તેડાવ્યા, રનું સ્થાન જમાવી બેઠે છે. આજ મેરે પંખાકી ઝાલર મેલાયા, “સવામણ સેનાને વીંઝણે ઘડાવ્ય રે, હો બંસીવાલે ! હો મોરલીવાલે ! ઈરે વીંઝણો માંડવે મેલ્યો રે; પાંચ રૂપૈયાના સોનીડા તેડાવ્યા, * માંડવે નવલા. સાજન આન્યા.” આજ મેરે પંખેકી દાંડી મઢાયા, આ નવલા સાજન જમાઈરાજ માંડવે આવ્યા, હે બંસીવાલે! હે મોરલીવાલે! વાંઝણુ પર તેમનાં મન મોહ્યાં તેમણે શું કર્યું? પાંચ રૂપિયાના સુથાર, દરછ અને સોનીને “એ ? વીંઝણે પરભાતસંગે ચેર્યો તેડાવ્યા, તે આજનાં પાંચ રૂપિયાની નહિ, પણ ચોરને ઝાલીને ચોરે રે લાવ્યા.” આ લેકગીતનો ઉદ્દભવ થયે હશે ત્યારના પાંચ સાથે બિચારો સમજણ હશે ! તે બનેવી રૂપિયાની વાત છે. પ્રત્યે બહુ દૂર ન થયો. “ “હીરલા દેરીએ હાથ જ બાંધ્યા, સુથારે આવાને રંગબેરંગી સાગ અને સીસમની ને લીલુડે સેટે સબકાવ્યા રે.” દાંડીઓ બનાવી આપી. દરજીએ આવીને પંખાને પિતાના પતિને માર પડે છે તે સહદયી સાચા કસબની ઝાલર મૂકી આપી. વળી સોની ધર્મપત્નીથી જોવાયું નહીં. તેણે પોતાના ભાઈને પાસે કલામય રીતે પંખાની દાંડી મઢાવી. જે પંખા વિનંતી કરી.:- : પાછળ આટઆટલી જહેમત ઉઠાવવામાં આવી તેનાં મૂલ પણ કેવી રીતે થયાં? જ ઓરડામાં રહીને લીલાબા બોલ્યા, * * વીરાજી. મારા થોટ ન મારશો; “મુલક મુલકના રાજા તેડાવ્યા, અરે અમારા કંથ છે બાળ, આજ મેરે પંખેકે ભુલ કરાયા, " હવે નહીં રે વહુને વીંઝણે.” હે બંસીવાલે ! હે મેરલીવાશે! આગળ કહ્યું તેમ લગ્ન અને કરિયાવરમાં - ગરમી લાગે પ્યારા પંખાખી રે. વીંઝણને ખાસ યાદ કરીને કન્યાની સાથે આપ(આ ગીતમાં કઈ મુસલમાન સ્ત્રીની ઊર્મિનું વામાં આવે છે. રાજપૂત–ગરાસિયા કોમમાં આ આલેખન થયું હોય તેવું લાગે છે. કોઈ હિંદુ ચાલ વિશેષ છે પરણ્યા પછી વરરાજાની જાન હૈયાંએ મુસ્લીમ ધર્મ અંગીકાર પણ કર્યો હોય, ઘર તરફ પાછી વળે છે ધીંગી ડોકવાળા બળદ કારણ આમાં બંસીવાલે શ્રી કૃષ્ણને ઉલેખ ઉતાવળા ઉતાવળા ધમધમ કરતા ઘર તરફ દોડે આવે છે.) છે. ગળાની ઘૂઘરમાળા ધમકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy