SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સ્વરૂપનાં દર્શન થયા. ગામની મથે બધેકા મુનિવરો સાથે સર્વ જીવને ખમાનીને અનશન બ્રાહ્મણોના કુળદેવી બહુચરાજી માતાનું પણ ગ્રહણ કરીને સપક શ્રેણિમાં શુકલ ધ્યાનથી સુંદર મંદિર છે. વલભીપુર ભાવનગર-અમદા- ધાતીકર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. તે વાદ હાઈવે પર મહત્વનું તાલુકાનું મુખ્ય મથક દિવસ ચૈત્રી પૂર્ણિમાનો હતો. ત્યારપછી તે જ છે ને બસમાં ત્યાં જવાય છે. પથિકાશ્રમમાં દિવસે બાકી રહેલા અઘાતીકને ખપાવીને ઉતરવાની સગવડ છે. સર્વસાધુઓ સાથે મેક્ષે પધાર્યા. તીર્થાધિરાજ શત્રુંજય પ્રથમ તીર્થકર જૈન ગ્રંથોમાં વર્ણન છે કે શ્રી અષભદેવ ભગવાન આદિનાથ શ્રી ઋષભદેવજીનાં પરમ સ્વામીના પુત્ર ભરત ચક્રવતી એ સંઘ કાઢી મંગલ, અધમે દ્ધારક જીવનકલ્યાણક સાથે શત્રુ ય ગિરિરાજની યાત્રા કરી તેમણે સંકળાયેલા તીર્થાધિરાજ શત્રુંજય ભારતમાંના સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાને કહ્યું, “આ તમામ જેન ભાઈબહેનને માટે તીર્થયાત્રાનું સૌરાષ્ટ્ર દેશના લોકોને તથા અહીં વસનારા સૌથી મોટું કેન્દ્ર છે. ભાવનગર જિલ્લામાં પશુ-પંખીઓને ધન્ય છે. કારણ કે તેઓ આ પાલિતાણા શહેરમાં શત્રુંજય વિરાજે છે. પાવનકારી અને પાપનો નાશ કરનારા તીર્થના દર્શન ને સ્પશન દરરોજ લાભ લે છે. હું વંદે શ્રી ગિરિરાજને જહાં યુગાદિ નિણંદ ચક્રવતી હોવા છતાં દૂર રહેનાર હોવાથી તેમના સ્વામી આવી સમોસર્યા, સાથે મુનિજન વંદ, એટલે પુણ્યશાળી નથી” કલાત, ચિંતામણી, કામકુંભ જગ જોય; ત્રણ જીવનમાં એહની, તેલે નવ કેય.” સંધની ગિરિવર પરની યાત્રા વખતે શ્રી સુધર્મા ગણધરના શિષ્ય શ્રી ચિલ્લિહા મુનિરાજે આવાં મહિમા વચને તથા શ્રી શત્રુંજય પિતાના પ્રભાવથી ત્યાં યાત્રાળુઓની તૃષા શાંત કરવા સરોવર બનાવ્યું જે હાલમાં ચંદનતલાવડી મહામ્ય જેવા સંસ્કૃત ગ્રંથે જેના વિષે લખાયાં છે ત્યાં શ્રી રાષભદેવ ભગવાન, પુંડરિક તરીકે ઓળખાય છે. ચક્રવતી એ રાયણું ગણધર વગેરે પરિવાર સાથે વિહાર કરતા વૃક્ષની મહાપુજા કરી કારણ ત્યાં આદિનાથ પધાર્યા. જેના ગ્રંથમાં વર્ણવ્યું છે કે શત્રુંજય ભગવાન અનેક વખત સમેસર્યા હતા. ગિરિરાજ મૂળમાં પચાસ એજન પહોળ, ત્યાં સૌ પહેલાં ભરત ચક્રવર્તીએ ૮૪ શિખર પર દસ યોજન પહેળાને આઠ ચીજન મંડપથી સુશોભિત લોક્યવિશ્વમ નામનો ઊંચે હતા. ત્યાં દેએ રચેલા સમવસરણમાં જિન પ્રાસાદ તૈયાર કરાવ્યો ને પ્રતિષ્ઠા મહેબેસી શ્રી આદિનાથ ભગવાને દેશના (ઉપદેશ) ત્સવ મોટી ધામધુમથી ઉજજો. આપી. પ્રભુ ત્યાં કેટલેક કાળ રહ્યા. પછી હવે આપણે વર્તમાન કાળમાં શત્રુજ્ય પ્રભુએ પુંડરિક ગણધરને કેટ મુનિવરો સાથે તીર્થાધિરાજની શોભાનું વર્ણન કરશું:ત્યાં રહેવા આજ્ઞા આપતાં શત્રુંજયને મહિમા વર્ણવે છે – “આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર પાલીતાણા શહેરથી તળેટી સુધી વડની સાથે તમને થોડા સમયમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત છાયાવાળે પાકો રસ્તો છે. વચ્ચે વચ્ચે વાવેને થશે ને બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી કુડે છે. તળેટીમાંથી ઉપર જવા માટે પહેલા તમે આ પર્વત પર જ મોક્ષ મેળવશે.” સુંદર પગથિયા છે. આગળ જ બે બાજુએ પુંડરિક ગણુધરે પ્રભુની આજ્ઞા પ્રમાણે કોટિ પથ્થરના બે હાથી છે. ચડાવમાં વચ્ચે વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy