SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતી સૌંદર્યધામ સમું શ્રી તાલધ્વજ તીર્થો–પરિચય. શ્રી સિદ્ધગિરિ પાલીતાણાની નજીકમાં પ્રાચીન જવાય છે. જ્યાં સાચાદેવના ગભારામાં ૧૫૦ તાલધ્વજ તીથ એક કુદરતનાં સૌંદર્યધામ સમું વરસથી અખંડ દિપકની જ્યોત કેસરવરણી થાય તાલધ્વજ સરિતાને કિનારે જાણે કેસરી સિંહ ઉભે છે તે એક ચમત્કારીક છે. હોય તે રીતે નાજુક સુંદર ટેકરીનાં ભવ્ય દર્શન આ ટુંકમાં મહાવીર પ્રાસાદ વીસ વિહરમાન ચોમુખજીની વજાથી આહાકારક લાગે છે. ગુરૂમંદિર તથા બાવન જિનાલયની દેરીઓ કરતી તાલધ્વજ સરિતાને કિનારે બાબુની જૈન ધર્મ આવેલી છે. આ બાવન જિનાલયમાં ૧૦ દેરી અને શાળા યાત્રિકોને ઉતારવા માટે સુંદર સગવડવાળી ૧ દેરાસર બાંધવાનું પ્લાનમાં બાકી છે. આ છે. તેમાં વચ્ચે પારવાની જવાર નીરવા માટે તીર્થમાં જેમને લાભ લેવો હોય તેમને આ એક બંધાવેલે રંગમંડપ અને પ્રભાતે સૂર્યોદય સમયે ઉત્તમ તક છે. સેંકડે કબુતરાથી આરોગ્યમય હવા પ્રસરે છે તે આ ટૂંકમાંથી છેલ્લી ચામુખજીની ટુંકમાં જવાય દશ્ય ખરેખર આનંદ જનક છે. છે. ત્યાં પ્રાચીન કીર્તિ સ્થંભ ચોમુખજી દેરાસર જેને ભોજનશાળાનું નૂતન ભેજનગૃહ સ્ટેનલેસનાં અને દરીયાની સપાટીથી ૩૦૦૦ ફીટની ઊંચાઈએ વાસણે ઈલેકટ્રીક પંખા પાણીના નળ સ્વરછતા યુકત આવેલા આ શિખર ઉપરથી કુદરતી સૃષ્ટિ સૌદર્યનું વાતાવરણ ચેખા ઘી સાથે ભોજન સામગ્રી યાત્રિકોને અનપમ દષ્ય નિહાળવા મળે છે. જાણે એરોપ્લેનમાં સંતોષ પ્રાપ્ત કરાવે છે. અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પણ આપણે બેઠા હોઈએ અને નીચેની ગામની શોભા થયેલ છે. નૂતન સોસાયટી સુમતિનગર તથા તાલધ્વજ જૈન આય બીલ ભુવનનું ભવ્ય મકાન હમણું બંધાવ્યું - વિદ્યાર્થીગૃહનાં ભવ્ય મકાનોનાં દર્શન થાય છે. છે. તેમાં આયંબીલ તપ કરવાની સુંદર સગવડ છે. આ ટેકરી ઉપરથી નિરખતાં શેત્રુંજી સરિતા તેની ઉપર ભવ્ય ઉપાશ્રય, સાધના મંદિર સામાયિક તથા તાલધ્વજ સરિતાનો ભવ્ય સંગમ શ્રી સલ્તાનપ્રતિક્રમણ ગુરૂ દર્શન માટે ત્યાં જ્ઞાન મંદિર સ્વાધ્યાય તથા પર બંદરને ભેટવા વહી જતી એ સરિતાઓ સાગમાટે શરૂ કરેલ છે. ધર્મશાળાથી એક ફલ ગ દર શ્રી શાંતિનાથ રનું સુંદર દૃશ્ય તેમજ સિદ્ધાંચળ ગિરિરાજ કદ બ ગિરિનાં શિખરોનાં દર્શને, સવારની સુરમ્ય હવા, ભગવાનનું ભવ્ય જિનાલય છે. તેની બાજુમાં શ્રી જૈન શ્રાવિકા ઉપાશ્રયનું ભવ્ય મકાન બાંધવા માટે સાંજની શાંતિદાયક હવા અને આ અનુપમ દશ્ય નિહાળતાં ચક્ષુઓ ધરાતી નથી. ખાત મુહૂર્ત જેઠ સુદ ૧૩ નાં થયું છે. દેરાસરથી ગિરિરાજની તળેટી એક ફર્લંગ દર ખરેખર તળાજા એ સૌરાષ્ટ્રનું કાશ્મીર જ છે. છે ત્યાંથી ગિરિરાજ ઉપર જવાનાં પગથીયા ગેઈટથી આત્મસાધનાનું અનુપમ સ્થળ છે. આ તીર્થને શરૂ થાય છે. આ પગથીયા નવા રહેલાઈથી વિકાસ દિન પ્રતિદિન ઈટ યજ્ઞ દ્વારા વધી રહ્યો છે. ચડી શકાય તેવા ૧૦ મીનીટમાં ગિરિરાજતાં ગેઈટમાં અને તીર્થ ઉદ્ધારની અનેક યોજનાઓમાં યાત્રિક પહોંચી શકાય તેવા છે. શ્રીમાનોએ ખુબ જ લાગણી પૂર્વક સહકાર આપી પાણી માટે ગિરિરાજ ઉપર શાંતિ કંઠ ભવ્ય આ તીર્થના વિકાસ કરવામાં શ્રા તાલધ્વજ જેન છે તેની સામે પ્રાચીન ગુફા વિશ્રાંતી માટે ભય “વેતીર્થ કમિટીને પ્રોત્સાહન આપ્યું છે અને હજુ સભા મંડપ જેવી છે. ત્યાંથી નૂતન સ્નાનગૃહમાં વિશેષ પ્રગતિનાં કાર્યો ચાલુ જ છે ચતુર્વિધ સંઘનો જવાય છે અને સેવા પૂજા માટે સ્નાન કરી સેવા પૂ સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા યાત્રિકોને યાત્રા માટે પૂજાના કપડા તથા કેસર સુખડનાં હાલમાં જવાય આ તીર્થ યોગ અને આરોગ્ય માટે અનુપમ ધામ છે. છે. આ મકાન નવેસરથી બાંધવાની યોજના શરૂ છે. ત્યાંથી દેવવિમાન જેવા શ્રી ચિંતામણી પાર્શ્વનાથનાં શ્રી તાલધ્વજ જૈન . તીથ કમિટી દેરાસર તથા ત્યાંથી મૂલનાયક સાચા દેવની ટુંકમાં તળાજા ( સૌરાષ્ટ્ર ). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy