SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ મરશીયા સુધીનું સાહિત્ય આપણા લોકસાહિત્યમાં ગીત મળે છે. મા બાળકને દેડીયાની અંદર પોઢાડીને હિંચળતી હેય ને તેમ કરતાં એ બાળક મોટું થાય. લીપ્યું ને ડું મારું આંગણું હાથમાં લેટ લઈને પંડયાની નિશાળે જાસુદની પગલીને પાડનાર કોને, રન્નાદે ! કળીઓ જેવી આંગળીમાં કાંકરો લઈને મા સરસ્વતીની આરાધન કરે, એમ કરતાં કરતાં પરવાળા જેવા વાંઝિયા મેણાં, માડી ! દેયલાં રે, લાલ હઠ ઉપર મોસરનો દોરો ફુટતાં કાળા લીસોટાં પડે અને ગાલ કેસર કેરીની જેમ ભરાઈ જાય ને દેહે ઝગઝગાટ કરે આખા શરીરમાંથી કિરણે ટપકવા મંડે. જુવાની ગાલ ઉરર બોકા દઈને ખંભા પર બાડે લૂલે કે બડે, જે ધર પૂતર ન હોય; ભગડતુતી રમે એવી એ જુવાન ભાઈ દીકરાને તે ઘર છતે દીવડો ધબક અંધ ર હેય. લગ્નના ઢોલ ને શરણાઈયું સાંભળવાના કેડ-બહેનને ભાઈ પરણાવવાને હરખ, માને દીકરાને સંસાર મા ગાર કરતી હે, ઓશરીમાં ત્યારે કઈ જોવાની ઇચ્છા ને બાપને પોતાના વંશ વેલાની તોફાની બાળક એ લીલી ગામ હાલે, તે મા વૃદ્ધિની ઉત્કંઠ તરસ એ જુવાનને બૃહસ્થ બનાવે. આનંદથી અને ગૌરવથી જોઈ રહે, કે કેવી નાની નાની પછી તે દિવસ અઠવાડીયું માસ ને વર્ષ અળવીતરા પગલીઓ પડે છે. પણ એજ ગારમાં એનો પતિ જો પગલું છોકરાની જેમ અનેક માસમાં શરીર ઉપરથી ઉંધ પાડે તે એ પતિનેપણુએ કહી દે કે “આ શું હળના ચવડા ગલોટીયા મારીને પચ્ચાસ કે સાયઠ સીતેર ને એમ જેવાં પગલાં પાડો છે.” માતૃભાવનાના મહાન આલેખક કરતાં એક દિવસ આ ફાની દુનિયા છોડીને અલખના કવી થી બટાદકરે બરાબર' જ કહ્યું છે કે “જનની ખેાળામાં જીવને લઈ જાય. પણ ત્યાં સુધી આપણું જોડ સખી નહી જડે રે લોલ.” માતૃશકિતનાં વખાણ શું હોય? એની તે ભકિત જ હોય. એને માટે લોકસાહિત્ય તે એની સાથે જ રહે છે. આપણે એક જહા જ બસ છે -- એના નમૂના જોઈએ-આપણી બંદુકે હોય છે એમાંની અમુક બંદુકામાં આંટા હેય છે જેને યુપવાળી બંદુક કહે છે. જેવા પ્રવ એટલે લાંબે માર. આખર એક થતાં. કેડિયું આખર નંઈ કામના જ્યારે માતૃભાવનાએ હૈયામાં તફાન કરીને બડ (૯) મેઢે બોલુ મા, ત્યાં મારા કાઠા ટાઢા, કાગડા, પિકાયું હશે ત્યારે કોઈ એક અજાણ બહેનના હૈયામાંથી મા રાંદલનું આ ગીત જગ્યું હશે. એ (કાગવાણી ભાગ-૩) ગીતની રચયિત્રી બહેનના હૈયાની વેદના કેવી હશે? કેવી અથય હશે? એ ગીતમાં એની જીભ નથી બલી પ્રભુના પેગંબર જેવા અને પવિત્ર ફુલ જેવા નિર્દોષ પણ એમાં એના આત્માની વાણી છે. જેથી આજ બાળકના પાછલી રાતે રડવાના સૂર પણ મીઠા લાગે સુધી એ સજીવન શબ્દચિત્ર આપણી પાસે ઉભું છે ત્યારે મા હીંચકાની દેરી હાથમાં અચે ને પછી ને આપણે એને ઝીલ્યું છે -- હાલરડું ઊપડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy