SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ જી સુવાસને પમરાટ પીરસો જાય છે. મા ભવાની એમજ એક દુહ છે - (મહુવા)ભાગવાન શ્રીકૃષ્ણને મા મણીનું મિલન સ્થાન (હો) મેરી કરી મેડી, રેવત ૨૫ અપાર છે. એજ સ્થળેથી શ્રી કૃષ્ણ રૂમણુનું હરણ કરેલું પીપા સાંયા તારા શેરમાં ચીજ અમૃત ચાર, વાવ ગાગરમઢના રાજન પી (પાછળથી સંત પીપ)ને મા સીતાએ , બાંધેલો ટુકડે હરિહરનો સાદ હજુ ૫ણુ પીપાવાવમાં ચાલુ છે. તુલસી શ્યામ, સોમનાથની કાઠીયાવાડી ઘોડાની ખાનદાની, રૂ૫, તથા ઇતિહાસ કયાં કહ પડે એમ છે. હરસિદ્ધિમાની ચાલનાં વખાણ કરતાં માં, ભરાઈ જાય છે. સાથે ઉદાર વણિક જગડુશાની યાદી અમર છે. શ્રી દ્વારકા, ઓખાની ધરતીના આકરા પાણી પીધેલા કકડ કંધા ને મગ કૂદણુ, લીલા પીળા ને લાલ, ગજલ પિલાદના ટુકડા જેવા મુઠીભર મરણીયા એવા વછેરા નીપજે. ૫ડ જુઓ પાંચાળ. વાવેર કેમ ભુલાય, “ધારકા પાછ આય” શ્રી કૃષ્ણથી માંડીને માણેક વાઘેરને ઇતિહાસ કહી જાય છે કે એમજ આ સૌરાષ્ટ્રની ધરતીએ મહાન સંતો દેશ દાઝ શું છે : અને કવિએ આપ્યા છે. હજારો રામસાગરના અલખ ધણીની આરાધના કરતા અને વૈરાગ્યની ભલીયું વિણ ભલા, નાગડા નર ન નીપજે, વાટા કે ઊજવાળતા આજે પણ આપણી સમક્ષ કાં જ ગૂમને કાં કૂતોને જાયે કરણ. રણઝણી રહ્યા છે. શ્રી કૃષ્ણ ગોકુળ મથુરા જેવી જેમકા છેડીને સૌરાષ્ટ્રને સાગરકાંઠે આવી વસેલા સારી ધરતી સિવાય સારા છેડવાની આશા જ ઉચ્ચ ક્ષત્રિય કુળમાં અવતરેલી મીરાં પણ ગિરધરહેલી ન રખાય. સૌરાષ્ટ્રનાં નારી રત્ન પણ એવાં જ છે. બનીને સૌરાષ્ટ્રમાં આવ્યાં હતાં. સ્વામીનારાયણું ભવ્ય ને મહાન છે. સસ્તી ચિંગાવતી. તોરલ, લયણ, ભગવાન ઉતર પ્રદેશ છોડીને સૌરષ્ટ્રમાં આવીને ગંગાસતી, પાનબાઈ, આઈ નાગબાઈ શિહાર માંથીબા, વસ્યા. આ આપણી ખાનદાની, ખમીર, વીરતાને અરે ગઈ કાલની મા પૂતળીને સંભારો – ટીલાપણું, આ બધાની પાછળ આપણું ભૂગોળનું કવિત કારણ હશે એમ લાગે છે. જ્યાં નિર્દોષ હૈયાના લાં ભલાં ભેળાં માનવી વસે છે એવી આ પુતલી કી કંપે તો સારી હિન્દ બલિહારી છે, કે જાકે બિચ જન્મ હુવા ગાંધી મહારાજ કા. સૌરાષ્ટ્રની ધરતીના કણેકણમાં ઢોક સંસ્કૃતિને આપણે - --(કવિ કામ) વારસે હજુ પણે ધબકતા હૈય જેવો ઉમે છે ને સૌરાષ્ટ્રની ધરતી હશે ત્યાં સુધી સદાકાળ રહેવાને છે. આ સૌરાષ્ટ્રના બાગે કેવા કેવા પુષ્પ જગતને ભેટ આપ્યાં છે. ધરતી સેરઠ દેશની, ગઢ જુને ગિરનાર. સાવજડાં સેંજળ પીએ, ને નમણું નર ને નાર ખીલ્યા સૌરાષ્ટ્રના બાગે, નરસિંહ મહેને ભાન ને, કિરતાર જે દિ નવરે હશે તે દી તેણે સૌરાષ્ટ્રની મોહન મહેક જગતભરમાં એ, કરીને બનાવી હશે જેમાં ભાતીગળ ચુંદડીના છુટા અમારા બાગનું કુલ જેવું વિવિધતામાં એકતાવાળું એક સાહિત્ય ઉભ (કવિ કાગ) થયું તે લોકઅહિત્ય એ લોકસાહિત્ય એટલે શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy