SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યના વિકાસમાં સૌરાષ્ટ્રનું પ્રદાન --પ્રા. ડે. ઈશ્વરલાલ ૨. દવે A A. PH. D. શામળદાસ કોલેજ–ભાવનગર. ગુજરાતી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં શ્રા મેધાણીએ સંશોધન કર્યા પછી, ગુજરાતના ગ્રંથસ્થ સૌરાષ્ટ્રના સાહિત્યકારોએ ઘણું મહત્ત્વનું પ્રદાન ને શિષ્ટ સાહિત્ય પર પણ તેને પ્રભાવ પડ્યો છે કર્યું છે ગુજરાતની ઘણી મહત્ત્વની સાહિત્ય સંપત્તિ અને કસાહિત્યની કેટલીક છટાઓ, બાની, ઢાલ, સૌરાષ્ટ્રના સારસ્વતોની સાહિત્ય સાધનાની સુભગ પ્રણાલિ, રીતિ, વસ્તુ, લેકાભિમુખતા વગેરે શિષ્ટ નિસ્પત્તિ છે. સાહિત્યનું ભાગ્યેજ એવું કઈ ક્ષેત્ર સાહિત્યના સર્જન પર પ્રભાવ પાડી ચૂક્યાં છે. હશે કે જેમાં સૌષ્ટ્રના સાહિત્યકારોએ કેક સત્ત્વશાળી પ્રદાન ન કર્યું હોય. કોઈ કોઈ વાર તો ‘ગિરિ તળાટીને કુંડ દામોદરથી શર. નવી કેડીઓ પણ તેમણે પાડી છે અને મૌલિક થયેલા આદિ કવિના કાવ્યસૂર : સકતાના-મુગ્ધ કરે તેવા ઉમે પણ દર્શાવ્યા છે. ગુજરાતના આદિ કવિ ગણાતા નરસિંહ મહેતા સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢના નિવાસી હતા એમને સૌરાષ્ટ્રનું લેકસાહિત્યઃ એક સમૃદ્ધ વારોઃ જન્મ પંદરમાં સૈકામાં તળાજામાં થયો હતો. ગિરિ | કુરુક્ષેત્રના રણમેદાન પર ગીત ગાનાર અને તળાટી ને કુંડ દામોદર એવું સ્નાનાગૃહનું સરનામું ઉષાને રાસને વાસે અ૫નાર દ્વારિકાધીશ કૃષ્ણથી આપીને પ્રેમભકિતની કાવ્યધારા ગુજરાતમાં શરૂ સૌરાષ્ટ્રમાં સાહિત્ય અને કલાનો પ્રાદુર્ભાવ થયો કરનાર આ સૈારાષ્ટ્રના સંત-કવિની વાણું દિવ્ય છે. સૌરાષ્ટ્રમાં સાહિત્યની એક સમૃદ્ધ પરંપરા પ્રેરણાથી સજયાં હોય તેવા “અખિલ બ્રહ્માંડમાં વિકસી છે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ લોકસાહિત્યનું એક તું શ્રી હરિ' જેવા કાવ્યોથી સમૃદ્ધ છે. એમનું જે સંપાદન અને વિવેચન કર્યું છે તે પરથી જોઈ વૈષ્ણવ જન તો તેને કહીએ” એ કાવ્ય ગાંધીજીએ શકાશે કે સાહિત્ય દ્રષ્ટિએ મૂલ્યવાન ગણાય તેવી તેને પ્રાર્થના માળામાં સમાવેશ કર્યા પછી રાષ્ટ્રીય ઘણ રચનાત્મક કૃતિઓ લેકસાહિત્યમાં પણ રહી અને આંતરરાષ્ટ્રીય સમાદર પામ્યું છે. નરસિંહના યુગમાં છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં દુહાઓ. કટીબદ્ધ થયેલ મીરાંબાઈ રાજસ્થાનના રાજકુટુંબનાં સંસાર કથાઓ, લેકવાર્તાઓ, વ્રતકથાઓ, બાળવાર્તાઓ જીવનથી ત્રાસીને ડાબો મેલ્યાં મેવાડને મીરાં બહારવટિયાઓની સ્થાઓ, લોકગીત, લગ્નગીત, ગઈ પશ્ચિમમાંય કહેતાં દ્વારિકા આવાને રહ્યા, રાસ, ભજન વગેરે વિવિધ પ્રકારની રચનાઓ મળે “મેહન તારા મુખડાની માયા લાગી રે એમ છે તેમાંથી કેટલીક કૃતિઓ સાહિત્યના કોઈપણે ગાનાર આ ભક્ત કવયિત્રી તે પછી અંત સુધી ધોરણમાંથી સફળતાથી પાર ઉતરે તેવા છે. શેણી સૌરાષ્ટ્રમાં દ્વારિકામાં જ રહ્યા હતા. ગુજરાતી વિજાણંદની પ્રથા જેવી રસનિજરતી કથાઓ, સાહિત્યમાં ભકિતગની જે સમર્થ પરંપરા શરૂ પાપ તારાં પરકાશ જાડેજા' જેવાં આત્માને પર્શતાં થઈ તેના બંને જ્યોતિધરોએ સૌરાષ્ટ્રમાં રહીને ભજન, “ઊડણ ચરકલડી જેવા ભાવસભર આ રીતે આપણી સાહિત્ય સાધનાના શ્રી ગણેશાય નમઃ લગ્નગીતો કે “ને દીઠી પાતળી પરમાર રે' જેવાં કર્યા છે. નરસિંહ યુગમાં “શ્રી કૃષ્ણ ક્રીડા કાવ્ય” કાવ્યત્વની ઉચ્ચ કક્ષા સાધતાં ગુતથી સૌરાષ્ટ્રનું લખનાર કવિ કેશવદાસ કાયસ્થ પણ પ્રભાસપાટણના લેકસાહિત્ય સમૃદ્ધ છે. આ સાહિત્ય વારસાનું વતની હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy