SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઓશમ ડુંગર પર એક જાતને રાતે મોરધારના ડુંગરોમાં ઈમારતી લાકડાના ઝાડ પૃથર મળે છે. તેની રોકતી એવી છે કે પાંડવ- થાય છે. પશ્ચિમ બાજુ ગીરનું જંગલ આવેલુ છે. કૌરનાં યુદ્ધ વખતે આ પથ્થરે રાતા થયેલા છે. તેમાં ઘાસ, ખીણોમાં પળસ, ખેર વગેરે ઝાડી પણ તે બહુ બંધ બેસતી વાત નથી લાગતી. આવેલી છે. હવે આપણે દક્ષિણનાં પર્વતે જોઈએ. ગીરનારનાં ડુંગરમાં પહાડ બધી બાજુએથી ઈમારતી લાકડાથી છવાઈ ગયેલા છે. દક્ષિણનાં પર્વતની હારમાળા પશ્ચિમથી પૂર્વ * તરફ જાય છે. પણ રચના ઉત્તરનાં પર્વતથી જીતી - દક્ષિણનાં પર્વતેમાં ગિરનાર એ ગીરનાં ડુંગરાથી પડે છે, " પડી ગયેલ છે. તે • ફુટ દરિયાની સપાપશ્ચિમ કિનારાથી થોડે દર મગરનથી હારમાળા ટીથી ઊંચો છે. આ પર્વતને પ્રાચિનકાળમાં શરૂ થાય છે. અને ગિરનાર પર્વતને ઉત્તર ભાર ઉજજયન્ત કે રૈવતના નામે ઓળખતા, ગીરના શિખર ઉપર જૈન મંદિર, હિન્દુ અને મુરિલમ તીર્થસ્થળો છૂટો કરી પૂર્વ તરફ ૩૦ માઈલ સુધી પથરાષ્ટ ગાધકડા અને આંબરડીની બાજુમાં ધાતરવડી નદીનાં છે. તેની તળેટીમાં મોય, શાહ અને ગુપ્ત રાજાઓનાં શિલાલેખ છે. તે પથ્થર ગ્રાનિટ પથ્થર છે. મુળ આગળના મેદાનમાં મળી જાય છે, અને પાછી ધાતરવડી નદીની સામી બાજુએથી તે હારમાળા શરૂ થાય છે અને મોરધારનાં ડખર નામે ઓળખાઈ - શેત્રુંજય પર્વત પર શ્રાવકેનાં દહેરાસરે છે. તે ઈશાને ગળાકારમાં કિનારાની સાથે સાથે છૂક-છૂટક - પાલિતાણા શહેર પાસે આવેલ છે. ડુંગરાઓ રૂપે આગળ વધી શેત્રુંજી નદી આગળ અટકે છે. , '"; . . . નાન્દીવેલ ડુંગર તે ખલાસીઓની દીવાદાંડી ; . - મનાય છે. એ સિવાય તળાજા, નોર, આણાનાં શેત્રુંજીન સામી બાજુ પાછી એ હારમાળા ડુંગર બૌદ્ધ ગુફાઓને લીધે જાણીતા છે. દેખાય છે અને શત્રુંજય, લામધાર, ચ, અને ખાખરા એવા જુદે જુદે નામે ઓળખાતી ઉત્તરે ઉત્તર-દક્ષિણનાં પહાડી મુલકમાં મધ્ય ભાગમાં શિહેરની પડોશમાં જમીન સરસ બની જાય છે. સપાટ પ્રદેશમાં બેસાટ પથ્થરની કુદરતી દિવાલ ઘણે સ્થળે જોવા મળે છે. તે ઘણે ભાગે ઈશાનથી આમ બેંચને ડુંગર ૨૦૦ ફુટ અને શેત્રુંજય નત્રય તરફ જાય છે. તેમાં જાણવા જોગ પ્રખ્યાત ૧૫૦૦ ફુટ ઊંચા છે દિવાલ સરધારની ગણાય છે. આ દિવાલ આશરે ૩૦ માઈલ લાંબી, ૪૦ થી • કુ શિચી અને ૮ થી ૧ર સુટ પહોળી છે. આ પર્વત ગ્રેનિટ અને ટેપ પથ્થરનાં બનેલા છે. આ પર્વતોમાં પૂર્વ બાજુનાં પવત ખડાવાળા અને સૂકા છે. પણ શત્રુંજય અને ભેંચના ડુંગરામાં આછી-આછી ઝાડી દેખાયું છે. કેટલાક પર્વત પર ધાસ-ચારો પુષ્કળ થાય છે. આપણે સૌરાષ્ટ્રમાં પર્વત વિષે જાણી લીધું, હવે સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ અંગે જાણશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy