SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ : , માત્ર ચઢવાના સોપાન અને પ્રવેશદ્વાર આગળ બે કક્ષા છે. જે નજરે જોનારા જ તેને આનંદ વિશાળ કાય સ્તંભોની બેસણીના ભાગ દેખાય છે. માણી શકે. મંદિરમાં માત્ર ખંડિત ૧૦ x ૧૦ ફૂટ ગર્ભગૃહ અને તેની આગળ ઉત્તર બાજુથી અર્ધ ખંડિત ૨૯ મુસ્લીમ સ્થાપત્યમાં પ્રભાસ પાટણની માયપુરી ટિ ચેરસ માપનો બે માળને રંગમંડપ ઉભો છે. અને જામીમજીદ, માંગરોળની જામી અને રમત મંjપને ત્રણ હાર છે. હાલ ઉત્તર તરફ ઠાર સાજું મજિદ જામનગરની જુમા મસ્જિદ અને જુનાગઢની સમું છેમંદિરનું શિખર પણ સંપૂર્ણ ખંડિતદશામાં મકબરાઓ વિશાળ અને બેનમૂન છે. અને તે છે. પણ માત્ર થોડોક ભાગ દેખાય છે શિખર સમયના સ્થાપત્યની અદભૂત રજૂઆત કરે છે. ઉશંગોથી છવાયેલું અને ગુજરાતની વિકસીત ચાલુક્ય પદ્ધતિનું હશે એમ ખ્યાલ આપે છે. મંદિર સાથે કડે અને વાપીકાઓની રચના મંદિરને ફરતે ત્રણ ફુટ પહોળો ભાગ છે. જેની સૌરાષ્ટ્રની ધરતીની વિશિષ્ટતા છે. શિહેરને બ્રહ્મકુંડ પાછળ ત્રણ બારીઓ પડે છે. જેની નીચે મંડે- તેના શિલ્પ સ્થાપત્ય માટે ઘણાજ જાણીતા છે. વરમાં ઉત્તર ભાગમાં બ્રહ્મ સરસ્વતિનું દક્ષિણમાં જાનાગઢમાં રૈવતકુંડમાં અને દામોદર કુંડ આજ વિષણલક્ષ્મીનું અને પશ્ચિમમાં ઉમામહેશનું શિ૯૫ પણ અનેક યાત્રાળુઓ સ્નાન કરી પાવન થાય છે. મકવામાં આવ્યું છે વેદિકાને બદલે આ નૂતન પ્રજા એટલે છેલે તુલસી-શ્યામના કુડામાં પણ ભૂલાય રેજી થાય છે. હાલતો બ્રહ્મા સરસ્વતીનું શિલ્પ તેવા નથી. વાપીકાઓની રચનામાળવાળી છે. જેમાં સંપૂર્ણ સચવાયેલું દેખાય છે. ઉમામહેશનું શિપ સોપાનની હારમાળા અને સુંદર વિતાને નજરે પડે રાજકોટ મૂઝિયમમાં સચવાયેલું છે. મંદિરના છે. વઢવાણની માધાવાવ અને ગંગાવાવ કંકાવટીની બહારના ભાગમાં પીઠ ઉપર કીર્તિમુખથર, માનવ માત્રીવાવ, મોરબીની કુબેરવાવ, જુનાગઢની ખેગારથર અને દેવઘર સંપૂર્ણ સ્વરૂપમાં આલેખાયેલ છે. વાવ, બારીની ચૌમુખીવાવ, ઘુમલી પાસે જતાભાવથરમાં નર્તકી તેમજ ગંધર્વો, ગાયન અને વાવ અને વિકીયાવાવ, આ સ્થાપત્ય રૌલીનું સચોટ વાદમ કરતાં આબેહૂબ અસર કરી જાય છે. ગજ- દર્શન કરાવી જય છે. આ વાપીકાએ બધી પરના એક એક ગજના અંગમરડો મૂઢના અંગ- સોલંકી યુગથી અને પછી જોવામાં આવે છે. વેઢમરડો, તેરમી સદીના શિલ્પ સ્થાપત્યની કળાને વાણની માધાવાવ પાંચ માળની છે. અને ૧૭૦ વિકાસ દર્શાવે છે. અને મૌલિક્તાનું દર્શન કરાવે ટ લાંબી, ૨૦ ટને ૩ ઇચ પહોળી અને ૪૪ છે મંડપની દીવાલમાં પણ હીરાભાત, ચક્રભાત ફૂટ ઊંડી છે આ વાવમાં સંવત ૧૩૫૦ ને શિલાઅને હસાવળી વિવિધભાત પૂરી જાય છે. આખા લેખ છે ગંગાવાવ પણ પાંચ માળની છે. ૭૦ ફૂટ મંડળમાં બરાડીયાનું મંદિર અને દ્વારકાના મંદિ- ફાડી છે આ વાવમાં દેવનાગરી લીપીમાં સંવત રની રચના આ અંતિમ સમયની યાદ આપે છે. ૧૨૨૫ વર્ષ પોષસુદીન લેખ રસ્પષ્ટ વંચાય છે. કમનશીએ સોમનાથને ભવ્ય પ્રાસાદ આજ સૌરાષ્ટ્રમાં દુર્ગસ્થાત્ય પણ અગત્યનો ભાગ આપણી પાસે મેજુદ નથી પણ તેના અવશેના ભજવે છે. જેમાં ઉપકાટ, ધૂમલી, કંકાવટી, ઝીંઝુદર્શન પ્રભાશ મ્યુઝિયમમાં થઈ શકશે. આ ઉપરાંત વાડા અને પ્રભાસના દુર્ગો ઘણાજ જાણીતા છે. સૌરાષ્ટ્રના ગિરનાર અને શેત્રુંજી ઉપરના જેન સુરેન્દ્ર જીલ્લામાં ઝીંઝુવાડામાં સેલંકીયુગના સુવર્ણ મંદિર સૌરાષ્ટ્રની સ્થાપત્યકળાના દર્શનની અંતિમ યાને ખ્યાલ આપતાં ગુજરાતની સંસ્કૃતિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy