SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અમાપ ગૌરવના પ્રતિક રૂપ ચતુર્દિશાઓના ચાર થયો હતો. જેની કાષ્ટકલા સર્વોતમ છે. શિહેર, ઉરાંગ અને ભવ્ય, ચાર સિંહાકારો હજુ પણ ધોરાજી અને જામનગરના દરબારગઢ તેના દીવાલઉભા છે. ના ચિત્રો માટે પણ મશહુર છે. જામનગરને લાખોટો છેલે છેલ્લે સૌરાષ્ટ્રના રાજવીઓના મહાલયો કોઠો ૧૯ મી સદીમાં રખાયેલો હોવા છતાં સ્થાસૌરાષ્ટ્ર સ્થાપત્યની અસ્મિતાના દર્શન કરાવે છે હળવદન રાજમહેલ ઈ. સ. ૧૭૧૦ માં સંપૂર્ણ સત્યના અન્ય પત્યની અપૂર્વ રચના રજૂ કરી જાય છે. શુભેચ્છા પાઠવે છે શ્રી કમળેજ વિ કા સેવા સહકારી મંડળી મુ. કમળેજ (તાલુકે ભાવનગર) નોંધણી નંબર ૨૦૦૧ સભ્ય સંખ્યા : ૨૮૧ સ્થાપના તા. : ૧૪-૧૧-૫૮ શેર ભંડોળ : ૩૬૦૦૦-૦૦ અનામત ફંડ : ૪૯૦૦ અન્ય ફંડ : ૧૦૫૦૦ આ મંડળી તરફથી ખેડૂત તેમજ બીનખેડૂત સભ્યને ધીરાણ, મધ્યમ મુદત ધીરાણ, માર્કેટીંગ ધીરાણ આપવામાં આવે છે. સહકારી હાટ દ્વારા સસ્તા અનાજની દુકાન તેમજ જીવન જરૂરીયાતની વસ્તુઓનું વેચાણ કરે છે. ખેડૂતેને સસ્તા ભાવે ખેતીના ઓજારે આપવામાં આવે છે. પાક સંરક્ષણ દવાઓ પણ આપવામાં આવે છે. * આર. પંડ્યા કલાભાઈ નારણભાઈ - પ્રમુખ મંત્રી . • - - Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy