SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૪ : પોરબંદરની ભૌગાલિક રચના રમ્ય છે, એ બાજુ દિરયા અને એ બાજુ ખાડી આમ પ્રાકૃતિક ચાર દીવાલોથી સુરક્ષિત છે. દૂર દૂરથી નવયુગ ાલેજ, કીર્તીમ ંદિર, સિમેન્ટ ફેકટરી, હનુમાન મ’રિ નાનજી કાલીદાસની કાલેજો અને સુકુલ ન્યા વિદ્યાલયની તેાતીંગ મારતે, દૃષ્ટિગત્ત થાય છે. દરિયાકાંઠે આવેલ આ શહેરને દેખાવ આધુનિક નગર (modern city) જેવે લાગે છે. દરિયા કિનારે રાજમહેલ ભવ્ય દેખાય છે. તેની સામેની ચેાપાટી તેા મુંબઇના જુહુતટ ને પણુ મહાત કરી દે છે. પારખંદરનું પુસ્તકાલય પશુ ધણું જ સુ ંદર અને સમૃદ્ધ છે. સૌથી પાવન અને પુનીત વસ્તુ તેા ગાંધીજીનું જન્મસ્થળ છે. રાષ્ટ્રપિતા .... શ્રી માલ પર સેવા મુ. માલપર રજી. નંબર ઃ– ૨૭૫૬ શેરભડાળઃ– રૂા. ૨૦,૦૦૦ અનામતર્ફે :- રૂા. ૨૦૦૦, મનસુખ પરશાંતમ ઠક્કર મંત્રી, પુજ્ય બાપુનું જન્મસ્થાન આજે ીતિમંદિરના રૂપમાં ખડું છે. અત્રે ફ્યુઝયમ અને પાઠશાળા ચાલે છે. દર્શાનાથી લેાકાની કતારા જામે છે. શુભેચ્છા પાઠવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ યુગની સૌરાષ્ટ્રની મેાટામાં મોટી દેન છે બાપૂ” કોટી કોટી દલિત અને દરિદ્રનારાયણાના ઉદ્ઘારક પૂજ્ય બાપુને જન્મ આપી સારઠ ભૂમિ ધન્ય બની ગઈ છે. વિશ્વવદ્ય બાપુના લીધે સૌરાષ્ટ્ર કાઠીયાવાડ સંસારમાં યાત્રાધામનું પદ પામ્યુ છે. યુગપુરૂષા ગાંધીજીના સત્ય અહિંસા, શાંતિ અને સમાનતા તયા બ ધૃત્વને માનવતાવાદી સ ંદેશા માજે આખાય જગતને નવા પ્રકાશ આપી રહ્યો છે. .... સ હું કા રી મ ડ ળી (જિં, ભાવનગર) સ્થાપના તારીખ ઃ- ૩૦-૧૨-૬૩ સભાસદ સંખ્યા :- ૧૦૮ ગાહિલ કેસરીસિંહ માનસિંહ પ્રમુખ વ્ય. ૩. સભ્યા-(૧)ખાપુભા હરિસિંહૈં (૨) ગેવિંદસિંહ દેવીસિ’હું (૩) અનેસિંહ દેવીસિંહુ (૪) જામશંગ કાનભા (૫) જામશંગ નારશંગ (૬) રતુભા લધુભા www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy