SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ ચાણ કરી વટેમાર્ગુઓને પાણી પીવરાવે છે. ભાવનગરમાં મામાઠા પાસે કાશીબેને નામે એક પાણ- પીને કોઈ એક સજજને ખીસ્સામાંથી પાંચ બહેન રહે છે કેટલીક સત્યને જીવનમાં બચપણથી જ નયા, પડા કાઢીને આખા તો કહે છે કે, જે શેઠે પચાવ્યાં છે પતિના સ્વર્ગવાસ પછી એક પણે પસી આ પરબ બંધાવી છે. તેમના પાસેથી મહેનતાણ લીધા વગર ત્રણ દીકરીઓનાં લગ્ન કર્યા છે ભાણેજનું મળી રહે છે. મારાથી આ પૈસા ન લેવાય, અભણ કદી ખાતા નથી આવા અનેક આદર્શો સાથે જીવી એંકરીમાં પણ નીમિત્તાનું કેવું જવલંત ઉદાહરણ ! રહ્યાં છે. શિહેરના એક ગામડાનાં એક ડોશીમા હાડકાં ભાવનગરમાં શિશુવિહાર પાસે પ્રેમકુંવર ડેશી ચલાવવાનું કામ ઘણું વરસે થી કરે છે પણ ખૂબીની ચણા-મઠ, શીંગ-દાળિયા વેચવા બેસે છે. ઉમર હશે વાત એ છે કે આ કામગીરી બદલ દર્દી પાસેથી એક ૭૫ થી ૮૦ વર્ષની. જીદગીભર સૌની સાથે એવી પણ પૈસે લેતા નથી દિવસે કે રાત્રે જ્યાં જવું પડે નમ્રતા દાખવી છે કે તેમને પેટપૂરતું મળી રહે છે. ત્યાં જઈને પણ પિતાની એ સેવામય પ્રવૃતિ ઠઠ વૃદ્ધાશ્રમમાં જઈને રહેવા કરતાં હથપગ ચલાવીને સુધી જાળવી રાખી છે. જીવવાનું વધુ પસંદ કરે છે. ' Orennnnnnnnnnnnnnnnnunovacea શુભેચ્છા પાઠવે છે શ્રી પાળીયાદ ખેવિ. વિ. કા. સહકારી મંડળી મુઃ પાળીયાદ (બેટા થઈને) (જિ. ભાવનગર ) સ્થાપના તા.૧૬-૮-પપ પણ નબ- ૧૪૫૩ શે. ભડળ- રૂ. ૪૦૭૦-૦૦ સભ્ય સંખ્યા :- ૨૦૦ અનામત ફંડ:- રૂ. ૫૪૬-૬૮ અન્ય ફંડ – રૂ. ૪૪૬–૧૩ મંડળી સસ્તા અનાજ કેન્દ્રની દુકાન ચલાવે છે તેમાં સભ્યને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ મળી રહે ઉપરાંત રાસાયણિક ખાતરે, મગફળી વિગેરે અને સુધરેલ બીયારણ પૂરું પાડવામાં આવે છે. પ્રતાપરાય અંબાશંકર જોષી. જયંતિલાલ સુખલાલ વડેરિયા મંત્રી પ્રમુખ. જાથાના જરૂરી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy