SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ 931* વાર્તા સ્પર્ધાઓમાં ખીજી' ઈનામ મળતુ રહ્યું. ૧૯૬૩ માં પ્રથમ નવલકથા ગ્રંથ કારેશ્વર', ૧૯૬૪ માં ગેાત્ર નપીઠના શ્રીમદ્ જગદ્ગુરૂ ગ્રંકરાચાર્ય મહા રાજના આર્શિવા; સાથે શ્રી સંસ્કૃત કાર્યાલય અધ્ધ તરફથી સાહિત્યાલ કારની માનદ ઉપાધી મળી. ગુજરાત સાહિત્ય પરિષદના સભ્ય છે, કચ્છની સંખ્યાબંધ સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને મંડળેા સાથે સંકળાયેક્ષા છે. હાલ ઝાલાવડમાં સાહિત્ય સભાના ઉપપ્રમુખ છે. પ્રા.શ્વરલાલ વે:-નવી વિદ્વાન અબ્બાપાની પેઢીમાં ઈશ્વરભાઈનું આગવું સ્થા છે ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ઉપર કાવ્ય પ્રકાશનના પ્રથમ ત્રણ ઉલ્લાસ ઉપર તેમના પુસ્તકા ઉપરાંત તાજેતરમાં જ તેમના નાનાલાલના ભાવપ્રધાન નાટકા ઉપરના મહાનિબન્ધ તેમની યશસ્વી કૃતિ છે. દક્ષિગ્ ભારતના સૌરાષ્ટ્રી ઉપર તેમના શોધગ્રંથ થયા છે. ઈશ્વરભાઈ સ્વભાવે તે તબિયતે નાજુક છે. તેમની મૃદુતા અને સુકુમારતા તેમની પ્રતિમાતા આગવા લક્ષણા છે. પ્રા. વે મહેનતુ અને ભારે ક્રિક છે. પ્રગટ તેમની સખ્યાબંધ કૃતિએ પ્રગટ થઇ ચૂકી છે. ગુજરાતના ખ્યાતનામ લેખક અને સાહિત્યકારામાં તેમનુ આગવુ સ્થાન રહ્યું છે. ભાવનગરના સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રણેતા છે ઉગતા લેખકાને તેમાં ધણી હુક મળતી રહી છે હવે માત્ર સૌરાષ્ટ્રનું નહિ પણ ગુજરાતનું ઝળકતુ શ્રી ૐન છે. ધીરજલાલ જેઠાલાલ મહેતા મૂળ તત વરતેજ-ભાવનગરમાં કેન્દ્રીય નમક અને સાબુદ્રિક રસાયણિક સંશોધનાત્રયમાં એક વૈજ્ઞ.તિક તરાકે. સાગરના તથા નાન કચ્છના રણુના ખારા પાણીમાં રહેલ પોટાસ્યમા ક્ષારને સારી અને સરન્નતાથી મેળવી શકાય તે ઉપર કામ કરી આજે વૈજ્ઞાતક ક્ષેત્રે કુલ નહિ તે ફુલ પાંખડી રૂપે ફાળા આપી રહ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' તેમની પ્રગતિમાં વિજ્ઞાન ત્રિષય ઉપર ઉડા જ્ઞાનના અનુભ અને વિજ્ઞાનના પુસ્ત! અને મેગેજીન વાંચવાની ટેવ મુખ્યત્વે છે. આ ક્ષેત્રમાં જૂદી જાદી ડીગ્રી પ્રાપ્ત કરી ભાવનગરમાં છેલ્લા ૧૨ વર્ષથી સંશાધનના ક્ષેત્ર, આ સંશે.ધાલયમાં, ટેબલ સોલ્ટ, ડ્રેટેડ કલસ્યમ સીલીકેટ, પોટાયમ કલેારાઇડ, પેટાયમ શાનાઇટ વિગેરે ઉપર કામ કરી સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે આ બધા વિષયેા ઉપર ધણું સારૂ લખી શકે છે અળવતરાય કાળીદાસ શુક્લ:- મૂળવતન પાલીતાણા. કેન્દ્રીય નમક અને સમુર્ફિક રસાયણિક સાધનાલયમાં એક વૈજ્ઞાનિક તરીકે મીઠા ઉદ્યોગમાં વપરાતા ક્ષારા બનાવવાની જુદી જુદી પદ્ધતિ ઉપર કામ કરે છે. આ ઉપરાંત દવામાં વપરાતા મેગ્સેસ્ડમ એક સાઈડ, મીલ્ક એક્ મેગ્નેસ્યા, મેગ્નેટ્યમ સીલીકેટ વિગેરે ખાવાની પદ્દનુ સંશાધન કાય કરેલ છે. કેન્દ્રીય નમક અને સામુદ્રિય રસાયણ સશોધતાલયના ચર્ચાસભાના છેલ્લા પાંચ વર્ષથી મત્રી છે. સ્વ. રામુભાઇ ઠક્કર:– “ સૌરાષ્ટ્ર' સાપ્તા હિકના પત્રકારિત્ત્વના એક તેજસ્વી તારક હતા. શ્રી રામુ ક્કર ત્રીસીના ગાળના “ સૌરાષ્ટ્ર ” “રાશની” તથા * ફૂલછાબ'ના સપાદક મંડળના અગ્રણી સભ્ય એક હતા. “ હળવા લેખો ” તેમની કલમને વિશેષ ફાવતા. ‘હું ખાવા અને મંગળદાસ ' ના લેાકપ્રિય ખનેલી લેખમાળા રામુભાઇની રમતિયાળ કમે લખાતી. આજે પણ એ લેખમાળાને સભારાય છે. એ ઉપરાંત શ્રી રામુભાઇએ કેટલાંક પુસ્તકો લખ્યા છે. સરસ અનુવાદો આપ્યા છે. ફિલવિજ્ઞાન ક્ષેત્રે પણુ તેમણે ખ્યાતિ મેળવી હતી. તે સગીતતા ઉડા અભ્યાસી હતા. થર્ડ સમય ‘“ જન્મભૂમિ ” માં પણ રામુભાઇએ કામગીરી ખજારી હતી સૌરાષ્ટ્રના ખમીરવતા, પ્રાપૂ અને પ્રખર પત્રકારત્વના ધડતરમાં શ્રી રામુભ,ઈએ ઘણા મોટા ફાળા આપ્યો છે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy