________________
૪૭
અને ઈન્કા નામે તે સંસ્કૃતિ વિકસી. આ લેમુરીઅન, ઋગ્વેદીક સુમેરીઅન, હરપ્પા, મિશ્ર, કાવીડ, મય, ઈન્ફ્રા, ટોલ્ટેક, સવ' સસ્કૃતિએ "ને પૂજ્યા છે અને હાલ તેના અવશેષો મળી આવે છે.
ઋગ્વેદમાં ની સ્તુતિ માટે દસ સૂકા છે. કાસ્પીઅન સમુદ્રને કાંઠે કશ્યપ ઋષિ ( Saint Kaspions)ના પુત્ર આદિત્યે પ્રથમ સૂય પૂજાને અપનાવી, તેથી આગળ જતાં 'તે આદિત્યનું
પૂર્વમાં ટાસ્ટેક લેાકાએ ચીન અને તિભેટમાં
ત્યમાં પ્રવિતા રૂપે સૂર્ય' અવતર્યું છે એમ ઋગ્વેદ્દમાં દર્શાવાયું છે. તેના પુત્ર વૈવસ્તમનુને આ પ્રજાના પિતામહ અને સ્થાપક માનવામાં આવ્યે છે.
સુર્યની પ્રત્યક્ષ પૂજા કરી યોગવિદ્યા વિકસાવી, જાપાન નામ આપવામાં આવ્યું, એટલુ જ નહિ એ આદિ-જેવુ તે વખતે ચીન અને કારીઆ ઉપર આધિપત્ય હતું તેના રાજાને સુના પુત્ર તરીકે માનવામાં આવતા અને જાપાનમાં સુતુ' માટુ મંદિર આજ પશુ છે. ત્યાંથી નાના ટાપુએ અને સમુદ્ર માર્ગે અમેરીકામાં જે અસુરી વસ્યા તેણે મય અને ઈન્કાના નામે ઓળખવામાં આવે છે. મેકસીકેામાં સુતે માનવબલી હજુ હમણા સુધી આપવામાં આવતો. મય જાતીએ મેટા નક્કર પીરામીડા ઉપર ત્યાં સુ મદિરા બાંધ્યા છે. આન્ડીઝ પર્વત ઉપર વસેલી એ પ્રજાએ સુર્યને વિકાચા ( ઇશ્વરના પુત્ર) નામે આળખ્યા છે. દક્ષિણ અમેરીકામાં ઇન્કા જાતીએ સુર્યંને ઇન્તિ અને પુ પુચાઉ નામ આપી તેની પૂજા કરી છે.
આર્યાં ત્યાંથી ઈરાન આવ્યા. ત્યારે તેને ‘ આર્લૅન્’ નામે ઓળખતા હતા. પ્રાચીન ઈરાનશ્રથ અનસ્તામાં તથા કેંદ્રમાં આવતું ‘ મિશ્ર ' દેવીનું નામ ( ‘મિત્ર ' ) સૂર્યનું જ નામ છે. સૂર્યપૂજા ત્યાંથી સૌરાષ્ટ્રમાં આવી ત્યારે તે પ્રદેશ આનંત નામે ઓળ ખાતે, અને ત્યાંના પૂજાના પ્રચારને કારણે સૌર સાંપ્રદાયનું" મહત્ત્વ વધતા તેતે સૌર-રાષ્ટ્ર-સૌરાષ્ટ્ર ( સૂર્યપૂજક રાષ્ટ્ર) એવું નામ આપવામાં આવ્યુ. તેનું એક બીજી પણ કારણ હતું. સૂર્યપૂજાતા મુખ્ય પ્રચારક શ્રીકૃષ્ણે પુત્ર સામ્મના પ્રભાવથી સૂર્ય પૂજાના આનમાં ખૂબ વિકાસ થયા આમ પ્રથમ રાજ્યાશ્રય પામેલી પૂજા-સૂર્યપૂજા હતી.
એક ભવ્ય સૂર્ય મંદિરના વેશેષો દ્વાલ મળી આવ્યા છે. રા નામે તેણે સૂર્યને પૂછ્યા. ગીઝાના પિરામીડ પાસે આવેલી વિશાળ માનવમુખી સિદ્ધ શરીરની સ્પ્રિન્કસની પ્રતિમા સુર્ય દેવની હોવાનું માનવામાં આવે છે. શ્રીકાએ પણ તેના વિખ્યાત દેવ એપાલાને સુર્યના સારથી ગણ્યા છે.
ઈરાનમાંથી આગળ વધી સૂર્યપૂજા માઈનેરમાં આવી. ત્યાંની આદીવાસી પ્રજા સૂર્યને ખેરીટ એવું નામ આપી સ્ત્રી તરીકે પુજ્યા હતા. ત્યાંથી સુપૂજા ઇજીપ્તમાં આવી. પિરામીડની દિવાલો ઉપર રા અને આમેનના સૂર્ય ચિત્રા બા ળી આવ્યા છે. મિત્રતા દક્ષિણે આવેલ કરનાકમાં ૧૨ ફૂટ જાડા ૬૯ ફૂટ ઉંચા ૧૩૪ થાંભક્ષાવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ પ્રાચીન સુપૂજાના સ્ત્રોત હુમા સુધી તે સૌરાષ્ટ્રમાં જ ચાલુ રહ્યો. પ્રથમ સુપૂજક યાા સૌરાષ્ટ્રમાં સ્થિર થયા. સત્રાછતે સુતે રીઝવી સ્પતક મણિ મેળવ્યાની કથા વિખ્યાત છે. ઋષિએશીખાનેા શાપ વહેરી કાઢ આ બનેલા સામ્બે આર્યોન્ હિટા2 ( ઈરાન ) થી મત્ર બ્રાહ્માને ( ભગ ?) સૌરાષ્ટ્રમાં વસાઞા. ત્યાર પછી મૌર્યો અને ગ્રીક રાજ્યકાળ દરમ્યાન સુર્યપૂજા સૌરાષ્ટ્રમાંથી વિકસી ગુજરાત, રાજસ્થાન, ૫ જાબ, કનેાજ, ઓરીસ્સા વગેરે સ્થળાએ ગઈગુર્જર ( તુછ્યુ ) પ્રજા ધીમે ધીમે પામ તરફથી દિગ્વિય કરતી આગળ વધીને સારાષ્ટ્રમાં વસી.
www.umaragyanbhandar.com