SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ IT ડૉ. જનકરાય નૌતમલાલ નાણાવટી : જુનાગઢના વતની શ્રી નાણાવટીએ ૧૯૩૬ થી તબિબિ અધિકારી તરીકે જુનાગઢની સરકારી હાસ્પીટાલમાં સેવાઓ આપીને ૧૯૪૬ થી સ્વતંત્ર રીતે આંખની ડેાસ્પીટાલ ચલાવે છે. સૌરાષ્ટ્રના જિલ્લાએમાં પ્રસ ગેાપાત રીટરી અને લાયન્સ જેવી સામાજિક સસ્થાઓના આશ્રયે યેાજાતા દૃષ્ટિદાન યોામાં તેમની સેવાઓ મળતી રહે છે. સેારાયનિવારણ સમિતિ સ્વરમિલન મડળ, શિશુમ ગલ, વનવાસી સેવા મડળ, જિલ્લા હેમગાર્ડઝ, વિગેરે અનેક સંસ્થા ણા વર્ષોથી સંકળાયેલા છે, જેને લષ્ઠ ગુજરાત સરકારે માન મેજીસ્ટ્રેટની નિમણુંક આપી છે. આરઝી હુકુમતની લડત વખતે જુનાગઢ શહેરના પ્રજામંડળના મંત્રી તરીકે, ૧૯૫૯માં જીતાગઢ શહેર સુધરાઇના પ્રમુખ તરીકે, યશસ્વી સેવા નેોંધાયેલ છે. માણીકતા, શુનિષ્ઠા અને સ્વાથૅરહિત આ સદ ગૃહસ્થ તરફ સૌ કાઈ પૂજ્યભાવથી જુએ છે. રાજકારણથી પર રહીને સામાજિક કામેામાં તેમની ભક્તિ દીપ' ઉઠી છે. શ્રી નાણાવટીના પિતાશ્રી પણ રાજ્ય સાથે શ્રી દલપતભાઈ પંડયા ભાવનગર રાજ્યે ધણા નિષ્ઠાવાન અને પ્રમાણિક સરકારી કમ ચારી આપ્યા છે. તેમાં સ્ટેશન માસ્તર શ્રી પંડયાને નખતે ઉચ્ચ અધિકારી હતા. સંસ્કારી કુટુ ંબના ઉલ્લેખ કરી શકાય. તેઓએ ભાવનગર, વિરમગામ વારસદાર શ્રી જનકભાઈ મિલનસાર સ્વભાવના છે. અને અમદાવાદની કામગીરી બજાવેલ અને લેકેાની ચાહના મેળવેલી દ્વાલ તેઓશ્રી નિવૃત્તિમય જીવન ગાળે છે. તેમના જયેષ્ઠ પુત્ર શ્રી હર્ષદરાય પડયા ગુજરાત જમીન વિકાસ બેંકમાં આસી. મેનેજર છે, અને તેએમાં પણ પિતાના ગુણો રહેલા છે. — જ્ઞાન મેળવ્યુ'. સને ૧૯૫૮માં સ્માર્ટીકલ તરીકેની કરજો પૂર્ણ કરી 'પમાં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સહકાર સાથે ભાગીદારીમાં મે, જૈન પારેખ એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ’ નામની પેઢીની શરૂઆત કરી ફકત ચોત્રીસ વર્ષની વયે તેમણે પ્રાપ્ત કરેલ સિદ્ધિ સમાન ધંધાદારીને ખરેખર ઇર્ષા ઉપજાવે તેવી છે. હાલમાં બ્રા ઉદ્યોગપતિ અને વેપારીઓનાં ઇન્કમટેકસ અને સેલ્સટેકસનાં તેઓ સલાહકાર પેઢી અને :લીમેટેડ કંપનીઓ અંગેનુ ખšાળુ જ્ઞાન ધરાવવા ઉપરાંત ટેક્ષેશનપ્લાનીંગ એમને ખાસ વિષય છે. આપબળે આાગળ વધેલા અને તેમાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની મહા જવાબદારી ભરી પેઢીનુ” સુકાન એટલી નાની વયે સફળતાપૂર્વક સંભાળ્યુ તે જ તેમની બુદ્ધિપ્રતિભાની દ્યોતક છે. થયા. ભાગીદારી શ્રી કાન્તિલાલ ખાલચંદ પારેખ :–પાટડીના વતની છે, રંગૂનમાં તેમનું એકસપોર્ટ-ઇમ્પોર્ટ સારૂ કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થતિ પલટાતા રંગુન ખાતેના ધંધા સમેટી લીધા છે. જૈન ગુરુકુળ ( પાલીતાણા )માં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરા કરી તે વધુ વિદ્યભ્યાસાર્થે મુંબઈની મશહુર સિડનહામ કાલેજમાં જોડાયા. ક્રાલેજના આ વર્ષોમાં તેમની કારકીર્દી ધી સુંદર હતી. પ્રતિવર્ષ ઉંચા નબરે પાસ થઈ ખી. કામનેા અભ્યાસ પૂ કર્યા, ચાર્ટડ એકાઉન્ટન્ટ થવાની તીવ્ર ઉત્કંઠાને લીધે મુંબઈની જાણી પેઢી મેસસ' છેગમલ એન્ડ કુમાં આર્ટીકલ તરીકે જોડાયા. જ્યાં તેમણે પેઢીને પૂર્ણ વિશ્વાસ, સપાદન કર્યાં, અને ઇચ્છિત ક્ષેત્રેનું તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી જિતુભાઈ જોષી :–૧૯૪૨ની સાલમાં રાષ્ટ્રીય ચળવળમાં ભાવનગરમાંથી જે કેટલાંક યુવાને એ ઝંપલાવ્યું તેમાં શ્રી જિતુભાઈ જોષીના ઉલ્લેખ સ્મરણીય બની રહે છે. જન્મ ૧૯૨૩ની સાલમાં ભાવનગરના જોધી કુટુંબમાં થયેલે. પિતા ભાવનગર રાજ્યના બાંધકામ ખાતામાં અને કાકા વગેરે દરબારી તેકરીમાં, ૧૫ વર્ષની નાની વયે તેઓ રાજકાય સત્યાગ્રહમાં જવા તૈયાર થયેલા. બચપણથી ખાદીધારી ખની સ્વરાજ્યની ભાવના સેવતા શ્રી જિતુભાઈ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy