SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યમ વર્ગ', લેલા અગર ખેતી, માચેકની અગર ક્રાટ અને માથે ટાપી અસર ઉધાડે માથે રહે છે. ખારાક સૌરાષ્ટ્રના લે ખાસ કરી રૃખજરાનાં રાટલા, રેટલી, ભાખરી અને લીલેાતરી શાક ખાય છે. વ્યાપારી વર્ગ દાળભાત, ખીચડીના ખારાક લે છે. ઘી, દૂધ અને છાશ દરેકના ખારાકમાં હાય છે. યાત્રા-મેળા સામાન્ય રીતે મેળાનાં સ્થળો જ્યાં યાત્રાધામ હાય ત્યાં જ હાય છે. સૌરાષ્ટ્રમાં આવા મેળા ચોમાસામાં અને ખાસ કરીને શ્રાવણુ માસમાં ભરાય છે. આ મેળાએ ૧ થી ૭ દિવસ સુધી ચાલે છે. તેમાં ૫ થી ૧૦૦૦૦ સુધી માણસા એકઠા થાય છે. તેમાં સૌરાષ્ટ્રનું : ટીપ્પણીનૃત્ય, ધમાલનૃત્ય, અને રાસમ ડળીનાં કાર્યક્રમા જોવા મળે છે. આ સ્થળે આસપાસનાં વ્યાપારીઓ વ્યાપાર અર્થે પણ આવે છે. સૌરાષ્ટ્રમાં આવા મેળાએ ઠેકઠેકાણે ભરાય છે. છતાં ખાસ મેળાઓ નીચે પ્રમાણે ભરાય છે. (૧૫) રાજકાટ, (૧૬) વઢવાણુ, (૧૭) તરણેતર, (૧૮) જળેશ્વર, (૧૯) ધંધુકા ભીમનાથ, (૨૦) ચેન્ના સોમનાથ,(૨૧) મહુવા, (૨૨)ખાઢડા, (૨૩) ભીડભજન, (૨૪) દ્વારકા, (૨૫) પાલીતાણા, (૨૬) સુરેન્દ્રનગર, (૨૭) નારાયણુ સરોવર, (૨૮) કાટેશ્વર (૨૯) અંજાર, (૩૦) ગઢડા સ્વામી, (૩૧) ટંકારા વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હવે આ મેળાઓમાં સરકારશ્રી તરફથી લક્રેપ ચેાગી ગૃહઉદ્યોગાની ચીજ વસ્તુઓનાં પ્રશ્નના પણુ ગાઠવવામાં આવે છે. આ સિવાય સરકારશ્રીએ હવા ખાવાનાં સ્થળો અગર માત્રાના સ્થળો કે સૌ ધામાએ લોકાના ઊપયાગાથે' વિહારધામો બનાવ્યા છે તે સૌરાષ્ટ્રમાં નીચે પ્રમાણે છે. વિહારધામા ચારવાહ :-ચારવાડ સૌરાષ્ટ્રની દક્ષિણે સમુદ્ર કિનારે આવેલું રમણિય સ્થળ છે. નાગરવેલની વાડીઓ, ફળફુલથી લચી પડતાં બગીચાઓ, શેરડીનાં વાઢ અને વાડીએથી ભર્યાં આ પ્રદેશ ખરેખર ચાપાર્ડ’ નામ સાર્થક કરે છે. અહીંઆ કેટલાએ ખાનગી ખગલા અને જુના જુનાંગઢના નવામને રાજ્ય મહેલ છે. હવા ખાવાનું થળ છે, (૧) જુનાગઢ. (ર) સેામનાથ પાટહ્યુ, (૩) તુલશીશ્યામ, (૪) પોરબંદર. (૫) બિલેશ્વર, (૬) માધુપુર, (૭) વિસાવદ્દર, (૮) જડેશ્વર, (૯) આ અહીંથી અતિહાસિક સ્થળો જેવાકે: સિંહના વસવાટથી પ્રખ્યાત ગિરનું જંગલ, પ્રસિદ્ધ સોમનાથ ઝરણાંવાળું મનેહર સ્થળ . તુલશીશ્યામ,નરસિંહ મંદિર, વેરાવળનુ” ખીલતુ' બંદર, દેહે સર્ગ, ગરમ દર, (૧૦) નવાનગર, (જામનગર) (૧૧) જોડી,મહેતાની ક્રમભૂમિ જુનાગઢ, ગિરનાર, શિલાલેખ (૧૨) ખંભાળિયા, (૧૩) ભાડલા, (૧૪) ભાણવડ, ગોરખનાથની ગારખમઢી વિગેરે. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy