SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ .૧૧૪ હવે આમત્રવંશી શાસકેને ટૂંકમાં ઉલ્લેખ આનંદપુર (વડનગર)ના બ્રાહાણને ઘણું દાન કરી તેમના સમયની સાંસ્કૃતિક પરિસ્થિતિ વિષે દીધાને ઉલ્લેખ છે. તેણે બૌદ્ધ મઠોને પણ ચર્ચા કરશું. ભૂમિદાનમાં દીધાને ઉલ્લેખ છે. તેણે પિતાની ભાણેજ દુદાના નામ પરથી દુદાવિહાર બંધાસેનાપતિ ભટ્ટાર્ક :- સેનાપતિ ભટ્ટાર્ક વેલે. તે પિતે ઘણે વિદ્વાન હતા ને જેન બૌદ્ધ, પિતે રાજ્ય સ્થાપક હતા છતાં તેણે પિતાના શૈવ, વૈષ્ણવ આગમને જાણકાર ને તેના વિદ્વાનામ આગળ કોઈ બિરૂદ લગાડયું નથી. તેણે તેનું સન્માન કરનાર હતે. સેનાપતિ શબ્દ ચાલુ રાખીને તે વખતના ગુપ્ત શાસકની નજરે ન ચડી જવાય તેવી સાવધાની મહારાજ ધરપટ્ટ :- ધવસેના પછી તેને રાખી છે. તે સૈન્યમાં આદરણીય હતેને પોતાના ભાઈધરપટ્ટ બહુ થોડા સમય માટે ગાદી પર રહ્યો. દાન વગેરે ઉદારચરિતકાથી પ્રજામાં ને તૈન્યમાં જોકપ્રિય હતે. મહારાજ ગુહસેન:– ધરપટ્ટ પછી તેને પુત્ર ગુહસેન ગાદીએ બેઠે. તેનાં ત્રણ તામ્રપત્રો ધરસેન ૧લે – તેણે પણ પિતાની પેઠે મળી આવ્યાં છે. તે પ્રજામાં પ્રિયને યુદ્ધવિદ્યામાં સેનાપતિ એવું નામ ચાલુ રાખ્યું ને પિતાએ નિપુણ હતો. તે પરમ માહેશ્વર હતું, છતાં સ્થાપેલા રાજયને ટકાવી રાખ્યું. તે પણ અશ્ચિ- તેણે પણ બોદ્ધ મઠને દાન દીધાને ઉલ્લેખ તવત્સલ અને દીનબંધુ હતો તેવા ઉલ્લેખ મળી આવે છે તેની ન્યાયપ્રિયતા, પ્રજાવત્સલતા, મળે છે. ઉદારભાવની પ્રશંશા તેના દાનપત્રમાં જોવા મળે છે. મહારાજ દ્રોણસિંહ – ધરસેન ૧લા પછી તેનો નાને ભાઈ દ્રોણસિંહ ગાદી પર આવ્યા મહારાજા ધરસેન રેજે -ગુહસેન પછી તેને રીતસરને રાજ્યાભિષેક તેના પરમસ્વા- તેને પુત્ર ધરસેન ૨ જે ગાદીએ આવ્યો. તે મીએ કરાવ્યા તેવા ઉલ્લેખ મળે છે. પરમસ્વામી મહારાજા ઉપરાંત મહાસામંત બિરૂદ ધારણ એટલે ગુપ્તવંશનો કેઈ છેલ્લે શાસક હે કરે છે તેણે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં, આનંદજોઈએ. દ્રોણસિંહે પિતાના માટે મહારાજ પુર (વડનગર)માં દાનની ગંગા વહાવી પુષ્કળ બિરુદ ધારણ કર્યું પણ છતાં પોતાના આજ્ઞા- જમીન મંદિરોને, વિહારોને, મઠને દાનમાં પત્રમાં ગુપ્તવંશીય ભટ્ટારક(સ્વામી)ને માન દીધી. તે ધનુર્વિધા અસાધારણ કૌશલ ધરાવતે પૂર્વક ઉલ્લેખ કરે છે. તેનો રીતસર રાજ્યા- તેના દાનશાસનની મિતિ ઈ. સ. ૫૭૧ થી ભિષેક થયેલ હોવાથી તેણે વ્યવસ્થા તંત્ર સ્થિર ૫૮૯ ની મળી છે. કર્યું તેણે જુદાં જુદાં મંદિરને જમીન દાનમાં આપ્યાના ઉલ્લેખ તામ્રપત્રમાં મળી આવે છે. શિલાદિત્ય 1 લે-ધર્માદિત્ય :-ધરસેન ૨ જા પછી તેને પુત્ર શિલાદિત્ય ૧ લો ગાદીએ મહારાજ ધવસેન ૧લે – તેણે ઈસ. બેઠે. તે અનેક શાસ્ત્રોમાં છંદ, વ્યાકરણ, - ૫૨૦ થી પ૫૦ સુધી રાજ્ય કર્યું તે પોતે મહા- તિષ, મીમાંસા, ન્યાયમાં પારંગત હતું તે સામન્ત, મહાપ્રતિહાર, મહાદંડનાયક, મહા- ઉલ્લેખ મળે છે. તે “પરમ માહેશ્વર' હેવા કાર્તાકૃતિક, અને મહારાજ એવા બિરૂદ ધારણ છતાં પોતાના મહેલ પાસે તેણે એક ભવ્ય કરતે. તે પિતે પરમ ભાગવત હત ને તેણે વિહાર બંધાવ્યું હતું જે શિલ્પકલાની દષ્ટિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy