________________
૦૬૪
દેશનાકામી રમખાણા વખતે, કારીયાની લડાઈ વખતે, જમ્મુ કાશ્મીરના મામલામાં જીવ સટાસટના
એન્ક એક્ સૌરાષ્ટ્રની પ્રતિમાં તેમની અજોડ ક્રાય ક્ષતાએ મહત્ત્વને ભાગ ભજવ્યો છે. અત્યારે નિવૃ પ્રસંગામાં નિડરતાથી આગેવાની ભર્યો ભાગ ભજાતિના સમયમાં કાયદે વહીવટ અને અથ અને લગતા લેખા લખે છે. તેમના ધરનુ આતિથ્યસત્કાર અજોડ છે.
કાઠિયાવાડી ખમીરને દેશભરમાં ઝળકાવ્યુ, અનેક અનુભવે, રામાંચક પ્રસ ંગે। અને તેમના જીવનની પ્રેરણાદાઈ વાતા માટે જુદું જ પુસ્તક લખવુ પડે તેવુ છે.
શ્રી માહનલાલભાઇ દવે :-શ્રી વે મુળ લુણાવાડા તરફના પણ સ્વરાજ્ય માટેની રાષ્ટ્રિય ચળવળ વખતે અમદાવાદમાંથી વકીલાત છેડી
સૌરાષ્ટ્રમાં દેશી રાજયોની તેાકરીમાં જોડાયા ત્યારથી અહિં પોતાનુ વતન ગણ્યું છે. દેશી રાજ્યામાં રાજાની ગાડી બાજુમાંથી પસાર થાય તે। માથેથી ટેપી ણુ ઉતારી લેવી પડે એવી પરિસ્થિતિમા સ્વરાજની ચળવળમાં પડેલા માણુસાને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી છતાં શ્રી દવેની સ્વતંત્ર પ્રકૃત્તિ અને અન્યાય સામે ન ઝૂકવાના અણુનમ સ્વભાવનું ઘડતર કેમ થઇ શકયું તે એક આશ્રય
છે શ્રી દવે અને તેમના પત્નિ મનેમા બહેન સાથે મળીને સભા સરબંગે. ૫ દેશી માલની હાળી પીક ટીંગ વિગેરેમાં મહત્વતા ભાગ ભજવ્યા હતા. અસહુ કારની લડતમાં ભાગ લઈ તે એમની કિતના દન કરાવ્યા હતા. વકીલાતને સમેટી લઇ તે પછી તેમણે જુદી જુદી જગ્યાએ વહીવટીતંત્રમાં સેવા આપી છે. કાયદાના ણેજ ઉંડા અભ્યાસ કરી તે જમા નામાં કાયદા વિષયમાં વૈદ્યક પ્રકાશ પાડયો સૌરાષ્ટ્રના એકીકણુ વખતે હી ટી સ્થિરતા માટે લેાકનેતાએના સાંપર્કમાં આવા તેમણે ધણી ર યશસ્વી સેવા બજાવી છે. ઔદ્યોગિક પ્રવૃત્તિના વિકાસ માટે શ્રી દવેના સૂચનેને સ્વીકારી સરકારે કાયદાની ગૂંચવાળા ના કામે ઉકેલ્યા. ભાવનગરની સ્ટેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જુગલદાસ વી. મહેતા ઃ-વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હોવા છતાં સર્વધર્મ સમભાવમાં માનનારા શ્રી જુગલભાઇમાં નાનપણથી જ ધાર્મિક શ્રદ્ધા અને બુદ્ધિના ચમક્રારા દેખાતા હતા અભ્યાસ દરમ્યાન રાષ્ટ્રીય આંદોલનના પરિબળાથી શ્રી મહેતા અલિપ્ત ન રહી શકયા. મહુવા યુવક સ ધમાં જોડાયા.
પોતાની કાર્યશક્તિથી સંસ્થાના પ્રમુખ તરીકે વર્ષો સુધી રહ્યાં. ભાવનગર પ્રજા પરિષદના સક્રિય સભ્ય બન્યા, રાજ્ય ધારાસભાના સભ્ય બન્યા, સહકારીક્ષેત્રે પણ સે। આપી. મંડળીએ અને બેન્કીંગ પ્રવૃત્તિની સ્થાપના થઈ ખેતી સુધારણા, ખાળકોની કેળવણી, સસ્થાને અર્થિક રીતે સદ્ધર કરવા નક્કર યોજના, અન્ય સામાજિક પ્રવૃત્તિમાં અચૂક હજરી
અને માર્ગદર્શન અને ગ્રામપ્રજાને સાચુ મા"ન જેમના પાસેથી આજસુધી મતું રહયુ છે તે શ્રી મહેતા મહુવા-ગેહિલવાડનુ ખરે જ ગૌરવ છે.
શ્રી ચ'પકલાલ ગીરધરલાલ મહેતા :અમરેલીના પ્રખ્યાત અને ખાનદાન સદ્દગૃહસ્થશ્રી અને ઓનરરી મેજીસ્ટ્રેટ શ્રી ધનજીભાઈ ધોળાભાઇના કુટું અમાં જન્મ લઇ ખચપણથી જ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને રંગ લાગ્યો હતો. કલાસંસ્કૃતિ અને સ્થાપત્ય અને પ્ર!સતા માત્ર શેખીત છે એટલુ જ નહિ એવી પ્રવૃત્તિઓમાં તેમનુ માર્ગ દર્શન, પ્રેરણા અને અન્ય રીતે સહાયભૂત થતા રહ્યાં છે. અમરેલીની એકપણુ એવી પ્રવૃત્તિ હિં દુષ્ય જેમા શ્રી ચ'પકભાઇ સાકળાયેલા ન હાય, માર્કેટીંગયાર્ડ,
www.umaragyanbhandar.com