Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 946
________________ અવસ્થામાં આખી કેલેજમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શ્રી ભાનુપ્રસાદ જયશંકર ત્રિવેદીઃ- સાવર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે છે. યુવા શકિતને યોગ્ય કંડલામાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે કામગીરી દિશાએ વાળવા યુવક સંગઠન, વિદ્યાથી પ્રવૃત્તિ અને બજાવેલી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્યપદ, કેસિના કાર્યક્રમોમાં આજે ગારિયાધાર તાલુકામાં છેલ્લા કે. સમિતિના સભ્યપદે, જીલ્લા વિકાસ કામ કરી રહ્યા છે. કોંગ્રેસ અને સહકારી પ્રવૃત્તિઓમાં મંડળના સભ્યપદે, તાલુકા પંચાયત, સહકાર સમિછેલ્લા ઘણાં વરસોથી જોડાયા છે, ગોહિલવાડ તિના અધ્યક્ષપદે, લેન્ડ રિફોર્મ્સ એકટ અન્વયે કોંગ્રેસમાં તેમનું સારૂ એવું માને છે. (ધરખેડ સલાહકાર સમિતિના સભ્યપદે)ની સમિતિના દરબાર સાહેબ શ્રી બળવીરસિંહજીભાઇ સભ્યપદે, વાહન વ્ય. સહકારી મંડળીના અધ્યક્ષ પદે, મુળજા સુપરવાઈઝીંગ યુનિયનના પ્રમુખપદે, સહકારી મુદ્રણકાર્ય હેલ-સાદા અને સરળ સ્વભાવના છે. મંડળના મંત્રીપદે, ભાવનગર જીલ્લા સહકારી બેડના વલ્લભીપુર પાસે મેણુપુરના વતની છે, નિરાભીમાની મત્રીપદે, વૈદ્યકીય રાહત મંડળના મંત્રીપદે કામગીરી સદાચારી અને ચારિત્ર્યવાન દરબાર છે. આઝાદી બજાવી રહ્યા છે. સાવરકુંડલા નાગરિક સહ, બેંકના પહેલા તેમના પાંચ ગામે વડોદરા રાજયમાં આવેલા મંત્રીપદે, સામુદાયિક સહકારી ખેતી મંડળના પ્રમુખપદે, હતા આથી તેઓ ૧૯૫૬ સુધી અમરેલી જિલ્લાના પ્રાંત પંચાયતના સભ્યપદે રહેલા ત્યાંથી તેઓ પંચા મજુર સહકારી મંડળના મંત્રીપદે, તાલુકા કેગ્રેસ સમિતિના મંત્રી પદે જીલ્લા, કેગ્રેસ સમિતિના સભ્યપદે યતના કાર્યવાહક મ ડળમાં પણ ગયેલા, ત્યાં સારી સેવા આપી છે. એવી કામગીરી બજાવી હતી. વલ્લભીપુર તાલુકા પંચાયતમાં સહકાર અને નાના ઉદ્યોગ સમિતિના શ્રી ખીમચંદ માણેકચંદ વૈદ્ય – ૧૯૩૦થી ચેરમેન તરીકે તેમજ ભાવનગર જિલ્લાની ઘણી સુરેન્દ્રનગરના જાહેરજીવન સાથે સંકળાયેલા શ્રી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યાં છે. ખૂબ જ ખીમચંદભાઈ વૈદ્ય ઘણુજ જુના કાર્યકર છે. ચુડામાં તભાવવાળા છે. ભાલના ગામડાઓના એક અગ્રણી યુવક મંડળની પ્રવૃત્તિથી તેમના જાહેરજીવનની શરૂતરીકે સારો એવો કાબુ ધરાવે છે. આત થઈ. કાઠિયાવાડ રાજકીય પરિષદના નેજા નીચે મનહરલાલ કાણકીયા- મેટા ખુંટવડાના કામ કર્યું હતું. ચુડાના એ વખતના રતિભાઈ ભૂરાભાઈ ગાંધીની પ્રેરણુથી જાહેરજીવનમાં પ્રવેશ વતની છે. મહુવા વિભાગમાં સહકારી પ્રવૃત્તિનું કામ કર્યો, યુ રાજ્યના કબજે લીધે ત્યારે તે વખતના લઇને બેઠા છે. સહકારી નીતિ-નિયમ મુજબ કાર્યકરો આ ક્ષેત્રમાં નિષ્ઠાથી કામ કરે તે દેશની સીકલ દિવાન સાથે એડવાઈઝર તરીકે કામ કર્યું ૧૯૩૦થી બદલી જાય તેવી તેની દઢ શ્રદ્ધા છે. ભાવનગર સ્ટેટ ૪૨ સુધી કાળ દરમ્યાન હરિજન પ્રવૃત્તિ, સ્થાનિક વખતે તેમના વડવાઓએ કોબાડીયા ગામની આબાદી સ્વરાજ્યની સંસ્થાઓ, યુવકેનું સંગઠ્ઠન, દુકાળમાં રાહત સમિતિ દ્વારા કામગીર, જમીન સુધારણાના અર્થે ગામને પુનઃવસવાટ શરૂ કરાવ્યો હતો. કાયદા વખતે ખેડૂત અને ગીરાસદારો વચ્ચેના પ્રશ્નો શ્રી બચુભાઈ જમન્નનાથ તવારીક-યુ. પી. સબંધમાં, વિકાસ યોજના અંગેની કમિટિમાં, લીમડી • તરફના વતની છે. ભાવનગર સ્ટેટ વખતે તેમના તાલુકા કેસમાં, તે પછી જિલ્લા કે ગ્રેસમાં અને વડવાઓ આ તરફ આવીને સ્થિર થયા. સામાજિક જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં તેમની કામગીરી અને સહકારી પ્રવૃત્તિના આગેવાન કાર્ય કરે છે. મોટા નધિનીય છે. વૃદ્ધ ઉંમરે આજે જુદી જુદી સંસ્થાઓ ખુંટવડામાં રહે છે. સાથે સંકળાયેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014