________________
ઉજા
આપણું દેશમાં સ્વરાજ્ય પહેલાં દેશી રજવાડાં- જોષીને રાજકોટ ખાતેના રાજતંત્રનાં સત્યાગ્રહમાં એનું માપ કાઢવા રાજકોટમાં જવાબદાર રાજ્યતંત્રની જવા માટે રજા આપેલી અને અનેક વખત યુવાન જે લડાઈ થઈ એમાં એમણે બહેનની આગેવાનીભર્યો અવસ્થામાં ચળવળનાં ગાળામાં તેમણે જેલ ભેગવેલી. ભાગ લીધે અને જે વેઠી જેલમાં પણ બધી છતાયે તેમણે તેના નાના બાળકને હીંમતથી ઉછેર્યા બહેનને બળ આપ્યું પછી દેશના કામમાં સતત આવેલા સંકટોનો સામનો કર્યો. સ્ત્રીઓએ સામાજીક જોડાયેલાં રહ્યાં. ૧૯૪૨ ની લોકક્રાન્તિ વેળા જેલમાં અને રાજકિય કામમાં ભાગ લેવો જોઈએ તેમ તેઓ ગયા ઘરખેરડા હેડમાં મુક્યાં અને ત્યાર પછી માનતા હતા અને તેને કારણે ભારત સાથેનાં ગીની, ગાંધીજીના આદેશ પ્રમાણે કસ્તુરબા ગ્રામસેવાનું કામ પાકીસ્તાની આક્રમણ સમયે કેન્દ્ર અને ગુજરાત લઈને ગામડે આવ્યાં.
રાજ્યના ગૃહખાતને તેમણે જણાવેલું કે સ્ત્રીઓ
લડાયક તાલીમ મેળવી હથીયાર ધારણ કરીને દેશ , શ્રમ અને સેવાનો એમને સ્વભાવ હેવાથી, સામેના આક્રમણમાં ભાગ લઈ શકે તેવું નથી જે રાષ્ટ્રિય દષ્ટિએ ગેપાલનમાં ખેતીમાં અને વસ્ત્રઉદ્યોગમાં બહેને સશક્ત હોય તે છાવણીમાં ઘવાઈને આવેલા ઓતપ્રેત રહ્યાં. આજે ૭૮ વરસે પણ પિતાનું કાપડ સેનિકની એનકેન રીતે સેવા કરી શકે. “ આવી પોતે જ કાંતી લે છે, એટલું જ નહિં પણ કુટુંબનેય યુહ રચે સેવા આપવા અમારું કુટુંબ તૈયાર છે” મદદ કરે છે.
સામાજીક ક્ષેત્રે તેમની એવી માન્યતા હતી કે સ્વ. લલીતાબેન હરગોવિંદદાસ ત્રિવેદીઃ- સ્ત્રીઓએ સમાજને પરાધીન રહીને ભીક્ષાવૃત્તિ કે. તેઓ સ્વભાવે નમ્ર, પરગજુ, સહનશીલ અને પ્રેમાળ કોઈની મહેરબાની પર જીવન જીવવું જોઈએ નહીં, હતા. ભાવનગરમાં જાની માણેકવાડી વિસ્તાર કે જ્યાં પરત સ્વાવલંબી-ઉદ્યોગ કે શિક્ષણથી સમાજમાં રબારી ભરવાડ ભાઈઓને વસવાટ છે ત્યાં તેમણે સ્વમાનપણે જીવું જોઈએ. ઈ બહેને એઠું તેમના જીવનનો મોટો ભાગ વિતાવી તેમના સ્ત્રી- અન્ન કે દાણા કે લુગડાલતા આપીને તેમને ગુલામી સમાજને ખુબજ મદરૂપ અને માર્કેદશેક બન્યા મનોદશામાં જીવાડવા કરતાં તેના જીવનને ઉદ્યોગથી હતા.
પગભર કરવા, પોતાની રોજીરોટીથી પોતાનું પેટ
ભરવા તાકાતવાન બનાવી એનાં અશિર્વાદ મેળવાય સ્વ. લેન્ડ ડેવલેપ બેન્કના મેનેજીંગ ડીરેકટર
તે જ સ્ત્ર પ્રત્યેનું સામાજિક ઋણ આપણે અદા શ્રી એમ. એમ. ત્રિવેદી તથા ભાવનગર હોસ્પીટલના કર્યું છે એવું ગૌરવ લઈ શકીએ. જાણીતા ડોકટર શ્રી માધુભાઈ ત્રિવેદીના બહેન અને છે. કો-ઓપરેટીવ બેન્કના સિનિયર ઇન્સ્પેકટર શ્રી દીલીપભાઈ ઓઝાના માતુશ્રી થાય.
જીવન પછલે ભાગ તેમણે ઘળા ગ્રામપંચાયત
સંચાલીત બાલવાડી અને મહિલા મંડળોતાં વર્ગો સ્વ. રૂક્ષમણી ભાનુશંકર જોશી બોટાદ -
ચલાવેલ અને તે દ્વારા ઘણી બહેનોને ગૃહઉદ્યોગની નાનકડા બ્રાહ્મણ કુટુંબમાં કાશીરામ રાવળને ત્યાં તેને જન્મ નેસડા ગામમાં થયો હતો. ૧૯૩૭માં તાલીમ આપી છે. સમાજમાં શિષ્ટ સ્થાન, પ્રતિષ્ઠા, સામાજીક કાર્યકર શ્રી ભાનુશ કર જોષી સાથે તેમનું અને લેકચાહ - મેળવી એ એમનાં આખરી જીવનનું લગ્ન થયેલ. ત્યાર બાદ એક માસમાં તેમણે શ્રી વ્યક્તિત્વ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com