________________
હસાબેન મહેતા ભારતીય સ્ત્રીઓએ અનુ- બહેન મહેતાનું નામ ગુજરાત સારાષ્ટ્રમાં અસીમ કરણ કરવા યોગ્ય જીવન આપણને હંસાબેન મહેતાના સમાજસેવીકા તરીકે જાણીતું છે. તેઓ પણ પ્રભાસના તેજસ્વી વ્યક્તિત્વમાંથી મળી રહેશે. પૂર્વ પશ્ચિમના જાણીતા દેસાઈ કુટુંબના શ્રી હરપ્રસાદ ઉદયશંકર વિશ્વવિદ્યાલયે અવલોકીને વર્ષોની તપથ્યને અંતે દેશાઇના સુપુત્રી છે. તેમણે એમ. એ. સુધી અભ્યાસ ભારતના ગુર્જર પ્રદેશમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના કર્યો છે. જુનાગઢ માટે રચાયેલ આરઝી હકુમત વેળા એમણે કરી છે.
તેમણે નીડરતાથી તેમાં આગળ પડતો ભાગ લઈ આ
સ્વાતંત્ર્ય સંગ્રામાં ઝંપલાવેલું. પછી તે તેઓ એ ભણ્યા, ઉચ્ચ કેળવણીની પ્રાપ્તિ માટે વિદેશ જુનાગઢ રાજ્યની કાઉન્સીલમાં પ્રધાન થયેલા તેમને ગયાં-શિક્ષણસંસ્થાઓનું નિરીક્ષણ કર્યું. રાષ્ટ્રના પણ તેમના ભાઈની જેમ પિતાજીની પાસેથી મુક્તિસંગ્રામમાં યાહેમ કદી પડીને મહત્વનો ભાગ પ્રગાઢ વિદ્વત્તા અને માતાજી પાસેથી સેવા ભાવના ભજવ્યો, સદાય સ્મિતભ" પ્રસન્ન વદન, તેજસ્વી પ્રાપ્ત થયા છે. ગુજરાતની મહિલા પ્રવૃત્તિના આગેવાન નેત્રો અને કર્તવ્યપરાયણ જીવનથી ગુજરાત ગૌરવ કાર્યકર અનેક અબળા, ત્યકતા વિધવા અને નિરાલઈ શકે છે. આર્યાત્વના ઓજસથી ઝગમગતુ એમનું ધાર બહેનેને આશિર્વાદરૂપ બન્યા છે. સૌરાષ્ટ્ર અને વ્યક્તિત્વ દેશવિદેશે ચમકી ઉઠયું છે. ભારતને ગુજરાતમાં તેમની સેવાઓ ચિરસ્મરણીય બની રહેશે. સાંસ્કૃતિક ઈતિહાસ ઘડવામાં, ભાતતીય સંસ્કૃતિનું પ્રસારણ કરવામાં શિક્ષણ ક્ષેત્રે અપાયેલી અનન્ય દુર્ગાબહેન :-તે જાણીતા સર્વોદય સેવા અને જનતાજનાતના હિત માટે બજાવેલી કાર્યકર શ્રી આત્મારામભાઈ ભટ્ટ ! ધર્મપત્ની હતા. વિશાળ કામગીરીને નજરમાં રાખી ભારત સરકાર તેમણે સ્વાતંત્ર સંગ્રામ સમયે અનેક સત્યાગ્રહોમાં તેમને ગુજરાતના કીલસક અને સમાજસેવિકા તરીકે ભાગ લીધા હતા. અને અનેક વખત જેલ યાત્રા
પદ્મભૂષણને માનભર્યો ઈન્કાબ આપી સન્માન મેળવી હતી. આ કાર્યકર તરીકે જીલ્લાભરમાં કર્યું છે. એમના જીવુનસાથી ડો. જીવરાજભાઈ મહેતા નામના મેળવી હતી અને સત્તાથી પર રહીને સમાજ એમના મુખ્ય ધ્યેય માગે એક બન્યા છે. બને અને સ્ત્રી ઉદ્ધારના કાર્યો કર્યા હતા એકજ માર્ગના પ્રવાસીઓ છે.
પછાતવર્ગની બહેનમાં તેમણે પ્રસંશનીય કાર્ય વડોદરાની મહારાજા સયાજીરાવ વિદ્યાપીઠ ઉભી કર્યું હતું ભાવનગર રાજય વખતની અનેક લડતમાં કરવા પાછળ બન્નેએ પોતપોતાની તપોનિષ્ઠા અર્પણ તેમણે આગેવાની લીધી હતી. કરી છે.
સ્વરાજ પ્રાપ્તિ બાદ, સ્ત્રીઓના અને બાળકોના
ઉત્થાનની પ્રવૃત્તિમાં, જલ્લાભરમાં ચાલતા સમાજવખતે વખતની રાષ્ટ્રિય લડતમાં, દેશમાં, કલા
- કલ્યાણના કેન્દ્રોમાં રસ લઈને, આ પ્રવૃત્તિ વિકસાવી સાહિત્ય અને અન્ય સંસ્કૃતિક પ્રવૃત્તિઓને બળ આપવામાં, જૂની રૂઢીઓને દફનાવી દઈ નવા જમાના
હતી. રાજકારણમાં પણ તેમણે સક્રિય રસ લીધો સાથે તાલબદ્ધ ચાલવા બહેનોને સાચી ઠેરવણી હતો જે જીવનની છેલ્લી પળ સુધી ચાલુ રહેશે અને માર્ગદર્શન આપનારા.
હતે અને છતાં તેઓ હમેશા હાદા અને સત્તાથી પદ્મભૂષણ પુષ્પાબહેન મહેતા-શ્રી પુષ્પા પર રહેતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com