Book Title: Saurshtrani Asmita
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service

View full book text
Previous | Next

Page 901
________________ અનેક નવાદિતામાં તેમની આગવી અને અનેાખી, સરળ અને ભાવવાહી શૈલી જૂદીજ તરી આવે છે તેમની સર્જન શક્તિ અજોડ છે. લાભશર વેણીશંકર રાવળ:– વઢવાણુ તરફના વતની છે, એમ. એ. સુધના અભ્યાસ કર્યો છે. તેમના શુા લેખા, શારદા, સ્ત્રીજીવન, જીવન માધુરિ, અખડાનદ વિગેરે સામાયિક્રામાં પ્રગટ થતા રહ્યાં છે. નવલિકાના સાહિત્યયથા-વસુંધરા, પતંગીયુ, પ્રતિક્ષ', પથિક, કવિલાક ઇત્યાદી ભારતીય સાહિત્ય સંસારમાં પ્રગટ થયા છે, આકાશવાણી ઉપરથી તેમની કાવ્ય રચના ઘણી વખત પ્રસારીત થાય છે. નવલકથા તથા સાહિત્યની સ્પર્ધામાં ઘણા જ ઇનામ મેળવ્યા છે. કાવ્ય જગતમાં તેમનું આગવું સ્થાન રહ્યું છે. જયતિભાઇ ધાયાઇઃ-ઓખાના વતની શ્ર જયંતિભાઇ ધાકાઇને લેખનકલાને ભયપણુથી શેખ છે. ખાસ કરીને ટૂંકી વાર્તા, કટાક્ષિકા, કાવ્યેા નાટિકા ગુજરાતના કેટલાંક સામાયિકા રંગતરંગ, સુજાત, નૂતનગુજરાત વિગેરેમાં અવારનવાર પ્રથાય છે તેમની એક સુંદર વાર્તા હમણાં જ નચેવ માં પ્રગટ થઇ છે. જાહુસેન સુદરાણી:–મહુવા તરફના વાધનગરના વતની છે, આજે તે ખેતી અને સહકારી G33 તેમનું ખાલ્યકાળનું જીવન અમદાાદમાં પસાર મુંબઈ યુનિવર્સીટીની એન્ટ્રન્સ પરીક્ષા પસાર કરીને થએલુ. તેઓએ ભાવનગરની ફૂડ હાઇસ્કૂલમાંથી વૈદ્ય દિનકરરાય કેશત્રલાલ ‘મીનપિયાસી’: તેમનુ' મુળવતન ચૂડા, જન્મ જેતપુરમાં થયેા એલ. ભાવનગરની શામળદાસ કાલેજમાં-પ્રીવીયસના વર્ગમાં દાખલ થયા. તે ક્રોલેજના પ્રીવીયસના વર્ગમાં પરીક્ષા પસાર કરી ગુજરાત કૉલેજમાં ઈન્ટર સાયન્સના ખી સી પી એસ. સુધીના અભ્યાસ છે. પ્રકી સાહિત્ય ગ્રુપમાં દાખલ થયા. ત્યાર પછી ભાવનગર આવીને શામળદાસ કૅલેજના ઈન્ટર આર્ટસના વર્ગોમાં દાખલ થયા તે ત્રિજ્ઞાન છેડીને ૧૯૩૫ માં ઇતિહાસ અને અર્થશ સ્ત્ર લઈ શામળદાસ 1લેજમાંથી બી. એ. કયારેક યારેક લખે છે. આકાશવાણી ઉપરથી પ્રસારિત થતા વાર્તાલાપ આપે છે, સામાયિકામાં પશુ લેખા લખે છે. તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ વર્ષાજલ તાજેતરમાં જ પ્રગટ થયા છે. ૫ ખી જગત ઉપરના ઘણાજ ઉંડો અભ્યાસ છે. ખેંગાળ-બાગાયત અને ફિલેાસે ફી એ એમના ખાસ વિષયે છે. થયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રવૃત્તિમાં પડયા છે પણ અચપણના સાહિત્યને શેખ એ નથી થયા. ભૂતકાળના શૂરવીર પુરુષોની જીવન નોંધ અવારનવાર લખે છે. ભાષા ઉપર સારા એવા જાણ્યુ છે. નીતિમત્તા પ્રમાણિકતા વિગેરે ઉચ્ચત્તમ વિચારો ધરાવે છે. લાગણીવાળા અને નિસૃહિ વ્યક્તિ છે. શ્રી પીલાલ માધવલાલ મહેતા – આજથી લગભગ અર્ધી સદી અને દસ વર્ષે પડેલાં અમદાવાદમાં તેમના મેાસાળમાં વિ. સ. ૧૯૬૨ તે વૈશાખ સુદ ૨ ને મુધવારના રાજ જન્મ થયા. પછી ગુજરાત ક્રાલેજમાં જે એક વર્ષ રહ્યા તે દરમિયાન તેમને પ્રે. અસાતા પાસેથી અને પ્રે, સુતરીયા પાસેથી જે પ્રકૃતિ વિષેનું જ્ઞાન મળ્યું તે તેમના ત્યાર પછીના જીવનમાં ખૂસ ઉપયોગી અને રસમય થયું. ગુ રાત વ્રજમાં એક વર્ષના વિજ્ઞા નના અભ્યાસથી તેમને એક તદ્દન નવાજ પ્રકૃતિના વિષયમાં રસ લેતા કર્યાં અને તે Aviculture એ-લે પક્ષી પાલનનુ નિં.ન. આ શેખને લીધે તેઓ પોતે જેમને પાતાના ગુરૂ ગણે છે તે ભાવન ગરના સદ્દ્ગત વડનગરા નાગર ગૃસ્થ શ્રી કંચનલાક્ષ ગીરાશ કર દેસાઇ, જે સગપણમાં તેમના બનેવી થતા વ્રત. તેમના અંગત ખુબજ પરિચયમાં આવ્યા તે www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014