________________
હ
બીજું પુસ્તક “કાજલના કંક” મુંબઈથી પ્રકટ હરદેવગિરિ માસ્વામી - ગારિયાધાર પાસે થતાં સુવિખ્યાત માસિક “કિસ્મત”ના ભેટ પુસ્તક મેટી વાવડીના હરદેવગિરિ ગોસ્વામી સીનીયર ટ્રેન્ડ તરીકે ઇ. સ. ૧૯૬૬માં પ્રકટ થયું હતું. ત્રીજી શિક્ષક છે. સંગીત, ચિત્રકલા અને સાહિત્યના શોખીન પુસ્તક “અલખના અવધૂત” ૬-૧-૧૮ના રોજ છે એટલું જ નહિ, સંત-મહાત્માઓના પ્રેરણાત્મક પ્રકટ થયું છે.
પ્રસંગે ઉપર ઠીક લખ્યું છે. 'ર : એ પુસ્તકમાં કવિશ્રી સરર 'ભાઈએ શ્રી વાઘાણું- શ્રી શાંતિભાઈ આંકડીયાક૨ - અમરેલી ભાઈ માટે લખ્યું છે “ શ્રી વાઘાણીના પરિચયમાં જિલ્લાના મોટા આંકડીયાના વતની છે. ગુજરાતી આવનાર સૌ કોઈને પ્રતીતિ થઈ હશે કે હમેશા સંસ્કૃત સાથે એમ. એ. સુધી ભણેલા છે. સાહિત્ય તેમના ચહેરા ઉપર અનોખા પ્રકારની દિપ્તિ હેય સંસ્કૃતનું સંશાધન એ એમને ખાસ શેખ છે. છે. તેમનું જીવન સંતુષ્ટિથી સભર છે તેમનું અંતર શિક્ષણક્ષેત્રે એમણે ઠીક પ્રમાણમાં પુસ્તીકાઓ પ્રગટ જાણેકે પરમકૃપાથી અભિષિક્ત થયા કરે છે.” કરી છે. ” , . . . , 3 , ,
શ્રી રતુભાઈ કેસરી -ગોંડલ પાસેના બીલડી શ્રી કરસનદાસભાઈ માણેક ૫ણ શ્રી વાઘાણી વિષે કહે છે “ભક્તો અને તેમાં તેમને જીવંત
ગામના વતની છે. સ્નાતક કક્ષા સુધીને તેમને
અભ્યાસ છે. રાષ્ટ્રિય આંદોલનમાં મહત્વનો ભાગ રસ છે; અને એટલે એમની વાત સાંભળવાની
ભજવ્યો હતો. છાપકામ પદ્ધતિ ઉપરનો એમને ઉંડે ઈચ્છા હોય એવા સૌને સંભળાવે ત્યારે જ એમને ચેન પડે છે. કર્તિ કે પ્રસિદ્ધિ એ તેમની મુખ્ય
અભ્યાસ છે. પ્રેરણું નથી. હું લેખક છું એવું કંઈ કલમાભિમાન
જૂનાગઢની લોકક્રાંતિ અને વાનરને તેમને નથી.”
સંપૂર્ણ કાયદો એ પુસ્તકે તેમણે પ્રગટ કર્યા છે.
પ્રવાસ, ફોટોગ્રાફી અને સાહિત્ય એ એમના શોખના શ્રી વાઘાણીભાઈનું જીવન ખુબ સાદુધે નિરા- વિષ છે. ભિમાની છે; પચાસ ઉપરાંત સામવિકે.માં એમની કૃતિ પ્રકટ થઈ ચુકી છે. દર મહિને કઈ કઈ
દર મહિને કે કઈ શ્રી પ્રેમચંદભાઈ ગેલ:- અમરેલીના પ્રેમસામયિકમાં તે ચમક્યા વગર રહે જ નહિ.
ચંદભાઈ ગેહેલે “ અનુભવ પ્રકાશ નામની
પુસ્તીકા પ્રગટ કરીને આત્મખોજની દિશામાં સોને ભાવનગરથી પ્રકટ થતા દૈનિક “ સારા સમા. મનન કરવા પ્રેર્યા છે. ચાર'માં શ્રાવણ માસમાં એમની ધર્મકથાઓ હાયજ
મત ફકીર -એ તે એમનું ઉપનામ હતું, જે ખુબ લોકપ્રિય બની છે.
એમનું મુળનામ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ. સૌરાષ્ટ્રમાં
લડી પાસે આવેલા ચાવંડના વતની હતા. સુપ્રસિદ્ધ શ્રી કનૈયાલાલ વાધાણી લેક સાહિત્યમાં પણ
કવિ કાન્તના તેઓ ભત્રીજા હતા. વાંચન એમનું રસ ધરાવે છે એવી કૃતિ પણ ચમકાવે છે.
વિશાળ હતું. ઘણી ભાષાઓ જાણતા હતા. ૧૯૧૪માં આવા એક સાહિત્યકાર ભાવનગરને આંગણે અખબારે સાદાગર પત્રના તંત્રી વિભાગમાં કામ અલખની ધૂણી ધખાવી બેઠા છે
કર્યું તે પછી હિંદુસ્તાન, જયભારત, મુંબઈ સમાચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com