________________
સેવા આપી રહ્યા છે. ગુજરાત સદાચાર સમિતિના રાજકવિ પીંગળશી પાતાભાઈ પણ તેઓ સભ્ય છે.
ભાવનગર રાજ્યના કાજકવિ પીંગળશી પાતાભાઇ સાચા અને પૂરા વૈષ્ણવ હોવા છતાં શાસ્ત્રીજી લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના અજોડ જાણુનામતવાદીઓની વચ્ચે રહીને પણ અજબ ઉદારતાથી કાર, અને અનેક પ્રકારના કાવ્ય, કવિતા, છ, સૌની સાથે ભળી જઈ પોતાના આ વાર અકબક દુહાઓ અને ભજને લખી ગુજરાતી સાહિત્યને સાચવી રાખે છે.
સમૃદ્ધ બનાવે છે. વૃજભાષા ઉપર એમને કાબુ
ઘણું જ ઉચ્ચે હતે. એમની વાત કહેવાની શૈલી સાહિત્યના ક્ષેત્રે પ્રૌઢ વિદ્વાનને કે ઉગતા લેખકને ખૂબ જ પ્રેરક અને ચેતનવન્તી હતી. શ્રી શાસ્ત્રીજી પ્રત્યે પૂર્ણ માન છે. તેઓ અજાતશત્રુ અને લોકપ્રિય મુરબી છે. એમના ઘર વિદ્વાનો, સારાયે ભારતમાં મોટા મોટા રાજ્યમાં પીંગળશી વિવેચક, સાહિત્યકાર, કવિઓ અને સંશોધકો- પાતાભાઇનું વિશિષ્ટ સ્થાન હતું. એમના ભજન સૌને માટે વિશ્વાસ્મથાન રૂ૫ છે. વિશાળ હદય અને દેશમાં તે પ્રચલીત હતા પરંતુ વિદેશમાં પણ ભારતના લાગણી તથા મમતા એમનાં એટલાં બધાં સહજ છે વસતા લેકે ગાતા એ એની કલમની સિદ્ધિ હતી. કે પિતાનાં દ્રવ્ય અને સમયના ભોગે પણ પરોપકાર સ્વભાવે સરલ, નમ્ર અને મીલનસાર હોવાથી એમની કર્યા વગર રહી શકતા નથી, અતિથિસત્કાર માટે ડેલીએ ખૂબ જ ડાયરા જામતા અને ઘણું ઘણા તે તેઓ એટલા બધા સાવધાન રહે છે કે મહેમાન આશીતા એમને ત્યાં રહી લાભ મેળતા. તેઓ માટે ટિકિટની વ્યવસ્થા સ્વયં કરાવા આપે અને ભાવનગર રાજ્યના રાજકવિ હતા. જાતે સ્ટેશને જઈ વિદાય આપીને જ પાછા ફરે. ઘેર મહેમાનની ખાસ કાળજી રાખવાની એમની કડક એમની સેવાથી અને ઉચ્ચ કવિ શક્તિની સૂચના હોય છે. પોતે જેમના માર્ગદર્શક ન હોય કદર નામદાર મહારાજા સાહેબે એમને શેઢાવદર ગામ એવા સંશોધનના વિદ્યાર્થીઓને પણ તેઓ નિખાલસ માપી અને કરી હતીવળી તેઓ અજાચક હતા. ભાવે અને ખુલ્લા દિલે માર્ગદર્શન આપતા રહે છે ઘણા ઘણા રાજા મહારાજાઓના પરિચયમાં આવવાનું વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહેવાની તેમની ખાસ બનતું તે પણ તેઓ કોઈની પાસેથી કાંઈ પણ ભેટ ભાવના છે.
વસ્તુ લેતા નહિ. પીંગળ કાવ્ય ભાગ -૧, ભાગ-ર,
ચીતરચેતાવની હરિરસ, વિગેરે અનેક કાવ્ય સંગ્રહ હિન્દીના પ્રચાર માટે એમને ખાસ પ્રેમ છે. બહાર પડયા છે. સૌરાષ્ટ્રનું તેઓ ખરેખર એક ગુણિયલ ગુર્જરીના ખેળ સાહિત્યક્ષેત્રે મહામલે ન હતાં. ફાળો આપનાર શ્રી શાસ્ત્રીજીનું જીવન સુખી અને સમુહ રહ્યું છે.
ગઢવી મેઘાણંદ ખેંગાર
(એલ. વિ જોષીના સૌજન્યથી)
જન્મ ૧૯૧૮ માં બાંટવા પાસે આવેલા છત્રાવા ગામે થયો હતે. પિતા માલઢોરને ઉછેર કરતા અને થિી ગીરાસની જમીન હતી તેમાંથી જીવનનિર્વાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com