________________
દેશળજીભાઈ પરમાર “મૃગચર્મ” કાવ્ય લખી રાજેન્દ્ર શાહ, ઇન્દુલાલ ગાંધી, પ્રહલાદ શુકલ, સુધાંસુ, હદયની વેદના ઠાલવી છે. મૃગ વવાયું, કેવું તરકાયું પૂજાલાલ વગેરે કવિઓએ કવિતા રચી છે, પણ તેમા હશે. કેટલું મહાન દુખ વ્યક્ત કર્યું છે, ને એક આ કવિઓએ ગેયત્વની પર વધારે ધ્યાન દોર્યું છે. લવાએલા હરણાના મૃમચમ નેતા કવી કેટલા હદયથી જ્યારે સુંદરજી બેટાઈ કે બેટાદકરના ને ઝવેરચંદ દુખી થયા છે.
મેવાણીનાં પ્રાસ મળતા તથા ઇબધતા હોઈ ગાઈ
શકાય, જેમ કે “જનનીની જોડ સખી નહિ જડે રે જ્યારે તેના સામે સરખામણીમાં “હરિના લોલ. લોચનિયા” ગરીબોની વ્યથાને ચિત્તાર આપી હૃદયના ભાવ ઠાલવી નાખ્યા છે. તે
હમણા હમણું ઉમાશંકર જોષીએ એક પાંચમ
કાવ્ય સંગ્રહ બહાર પાડે છે એ વાંચવા લાયક છે, આપણુ આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા જેવા કારણ કે એ પાંચમા કાવ્ય સંગ્રહમાં પ્રકૃતિનાં ગુણકવિઓએ સૌરાષ્ટ્રમાં પણ ગીત ની ધૂન મચાવી છે, ગાન ગાઈ મનભાવ ઠાલવ્યા છે. તેમાં ય સૌથી ને મારવાડ–મેવાડની રાજરા કવિયત્રી શ્રી મીરાંબાઈએ ઉત્તમ ગોંડલના વતની દેશળજી પરમારનું કવિત્વમય દોરકામાં પધારી પ્રભુની ધૂન મચાવી “મેં તે લુટ શક્તિને અભિવ્યક્તિ આપી થીજાવી છે. તેનાં દસમાં ગઈ લાજી મારી” તથા અખિયાં હરિ દરશનકી ધોરણમાં આવતી કવિતા “મૃગચર્મ ” કેટલી બધી પાસી ને “બેલામાં બે માં” તથા “મારો હંસલો સરસ ને ભાવવાહી છે. તેમાં કવિ પિતાનાં પૂજાના નાનો ને દેવળ” જેવી કવીતા ગાઈ લોકેના જિગર રૂમમાં એક મૃગચર્મ જુએ છે ને હૃદયમાં કરૂણુના ભકિતભાવથી ભરી દીધા જ.
ભાવ ઉન્ન થતાં કવિતા રચે છે અને કવિ આ
મૃગચર્મ જોઈને તેમનું હૃદય દુ:ખીત બને છે, તે ' જ્યારે નરસિંહ મહેતાને નાગરી નાતે નાત બહાર આ કવિતા ઉપરથી ખ્યાલ આવે છે. તેમાંય તેને મકયાં, પત્ની માણેક ધામ ગઈ ને કંવરબાઈને વષને રાસ મને આનંદ આપે છે. સાસરે વળાવી પ્રભુ ભકિતમાં લીન બન્યા. ત્યારે નરસિંહ મહેતા આનંદ પામ્યા ‘ભલું થયું ને ભાંગી સુદરમ તથા ઉમાશંકર ઊર્મિકાવ્યમાં આત્માનું જંજાળ સુખે ભજશુ' શ્રી ગોપાળની પ્રભુ ધૂન ભાવથી મને વિહરે છે એને આધ્યાત્મિક સત્ય મચાવી.
શોધવું છે પરંતુ સુંદરના તો દર્યતામાં વણાઈ જાય
છે. જેમાં કરશનદાસ માણેક પણ એજ કોટિનાં છે આદ્યકવિ શ્રી નરસિંહ મહેતાએ “જળ કમળ તેઓ યોગ દ્વારા ગૌરવશીલ સંયમનું દર્શન કરાવે છે. દળ” કવિતામાં બેઉ બળિયા બાથે વળગ્યા કૃષ્ણ કાળિનાગ નએ, સહસ્ત્ર ફેણ ફુવે જેમ ગગન ગાજે જયારે અત્યારનાં ઉમતા કવિઓમાં શક્તિ છે, હાથીઓ આવી મશગુલ કવિતા રચી સૌરાષ્ટ્રનાં લકે પરતુ તે શક્તિ ગેયતની વધારે છે. શબ્દ ચિતામાં સમક્ષ મૂકી છે. ને વહેલા મળસ્કે પ્રભાતિયા જેવાં કે આત્માના એક્યતાના કાવ્યનું ભાવમાં એકલા રવરજ જામને નવા કૃષ્ણ ગોવાળિયા આવા મસ્ત પ્રભાતિયા નીકળતા હોય છે. જેમ કે નરસિંહ મહેતા, કમાપી, ગાય છે.
એ જ્યારે કાવ્યો રચતા ત્યારે એમને એ ખબર ન
હતી કે આ કાવ્ય કયાંથી પ્રગટ થાય છે. માત્ર - જ્યારે અત્યારના કવિઓ ગીતા પરીખ, સરોદ, આત્મ શબ્દ જ હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com