________________
‘રાજર્ષિ સર લાખાજીરાજ
સૌરાષ્ટ્રના પુણ્યશ્લોક રાજર્ષિઓના મેરૂ સમા સર લાખાજીરાજનુ નામ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં અમર રહેશે. સર લાખાજીરાજની સાદાઈ" પવિત્રતા, પ્રજાકલ્યાણની તેજસ્વી પ્રવૃત્તિ, ઉમદા સ્વભાવ, શ્રેષ્ઠ ચારિત્ર્ય, સર્વધર્મ સમભાવ, નીડરતા, સાહસપ્રિયતા આવા એક એક ગુણ ઉપર પૃષ્ઠોના પૂછો
ભરી શકાય. તેમના જન્મ સરધારમાં ૧૮૮૫માં થયે. અઢીવર્ષની ઉંમરે માતા અને સાડાચાર વર્ષની ઉંમરે
પિતા ખા એકેલા તેમના રાજ્યમાં મેનેજમેટ એઠું, ધરમપુરમાં તેઓશ્રી મેાટા થયા. મોટા થતાં રાજકા રની રાજકુમાર કાલેજમાં તેમને દાખલ કરવામાં આવ્યા ને ત્યાં પણ કુશળતા, સાદાઈ, અને ચપળતાએ
તેમને આદર અપાવ્યો, તે પછી દેહરાદુનમાં લશ્કરી તાલિમ લીધી, તેમને રાજ્યાભિષેક ૧૯૦૭માં તેમના ૨૧મા વર્ષે થયા. જ્યનિષ્ઠ અને રાજવી તરીકેના
આદર્શીત વરેલા તેમણે માજોાખ અને ભગવૈવને સ્થાને પ્રજાસેવામાં સતત જાગ્રતિ તાવી. સ્ટેટ ગેઝેટ તેમણે છપાવવું શરૂ કર્યું. રાજ્યવ્યવસ્થા સુધારવા તે ધારાધોરણના સુશાસન માટે સ્ટેટ કાઉન્સીલ નીમી ૧૯૧૯માં અમસિહજી સેક્રેટરિયટ શરૂ કર્યું. નોકરીના ગ્રેડ, પેન્શન ને ગ્રેચ્યુઈટીની પ્રથા દાખલ કરી. નાકરિયાતે.ની તાલિમ માટે પરીક્ષા શરૂ કરાવી. સત્રિક મતધિકારના ધારણે પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી તે અગભૂત મજુરમંડળ, વ્યાપારીમંડળ, કલા કૌશલ્યમ`ડળ, ધારાસભા, ખેડૂત મહાસભા, ખિન્ન ધર્માંસભા, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપ્યાં. રાજકોટ, સરધાર કુવાડવાની મ્યુનિસિપાલિટી પ્રજાને સેપી ૧૮૨૪માં પ્રજાકીય કાડૅન્સીલને સત્તા સેપી. ગ્રામપચાયત શરૂ કરાવી. સીટી સર્વેની સ્કીમ દાખલ કરી. ૧૯૧૭માં સ્ટેટ એકની સ્થાપના કરી. ૧૯૧૮માં નરેન્દ્ર મંડળમાં ૯ તાપેાની સલામીાળા મંડળના પ્રતિનિધિ ચૂંટાયા, ૧૯૨૧માં ગારામાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગમ્યું નહીં છતાં નીડરતાથી પડેલી કાઠિયાવાડ રાજકીય પરિષદ્ રાજાટમાં ભરવા દીધી અને હુન્નર ઉદ્યોગનુ, તથા બાળ ઉછેર ને આરામ્યને લગતુ પ્રશન ભરવા દીધું ને તેમાં સવ` મદદ આપી. ૧૯૨૯માં યુવક પરિષદ્ ભરવાની રજા આપી. કવિવર રવીન્દ્રનાથને રાજકાટમાં સત્કારી તેમને વિશ્વભારતી માટે મદદ કરી. ૧૯૨૫ની ૧૫ ફેબ્રુઆરીએ ગાંધીજી રાજકેટમાં પધારતાં તેમનું સન્માન કરી
રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી. ગાંધીજીને પેતાને ત્યાં પધરાવ્યા. પ્રજાકલ્યાણને માટે સ્ટેટની જ પેસ્ટ વ્યવસ્થા અંગ્રેજોના વિરાધ હાવ ઊભી કરી. અને ત્યાં બધે રાજ્યમાં ટેલીફોન નખાવ્યા. ખેડૂતાના
કરજને દૂર કરવા ફ્રેંડમાક મિટિ નીમી ૧૦ ટકા કરજ માકૂ કર્યું. વેઠની પ્રથા નાબૂદ કરી. ભાગબટાઇની પ્રથા દાખલ કરી. ખેતીવાડી માટે રિસર્ચ ઈન્સ્ટીટયુટ
સ્થાપ્યું. ૧૯૧૩માં બાળ લગ્ન પ્રતિધક ધારા કર્યો. ખેડૂત એક સ્થાપી, ગુજરી ભરવાનું શરૂ કરાવ્યું, રાજકોટ જસષ્ણુ રેલ્વે માટે યેાજના તૈયાર કરાવી.
લમાં સ્કાઉટની ટ્રેઈનીંગ દાખલ કરાવી, કુને માટે કેટલાંક મકાન બધાવ્યાં. ગામડે ગામડે અમલ
દારા માટે ઊતારા તૈયાર કરાવ્યા ફિલ્ટરની વ્યવસ્થા કરાવી, ૧૯૬૯ થી આફ્યૂડ હાઇસ્કૂલનું રૂપાંતર કર્યું. ૧૯૧૪માં ગસ હાઈસ્કુલ ધાડી. રાત્રિશાળઓ, બાળમંદિશ ગામ એમાં પડુાંચાડયાં. ૧૯૨૯માં શિક્ષણુ સ ંમેશ્વન ખેલાવ્યું. તે શૈક્ષણિક ચર્ચા
ગાવાવી સ્ટેટના ૩૫ના તે જમાનામાં સારા ગણુતા પગારદારોના ભાળકાને માફી અપવી. ગામડે ગામડે ખેરીંગ નખાવ્યા. ૧૦૭૧માં ૧૬ લાખ પાઉડ બ્રાસ સસ્તે ભાવે નબળા વર્ષમાં પુરૂં પાડયુ પ્લેગના સમયે રાજકાટમાં જ રહી ઘેર ઘેર કર્યાં. અજવાસમાં પણ ગયા તે પોતાના ઉપયેગની મચ્છરદાનીએ ત્યાં મે કક્ષાવી લેગ સંબધી બ્યુરો સ્થાપી ડેટ ફ્રાન્સમાંથી ફિલ્મા મગાવી પ્રજાને જ્ઞાન આપ્યું. લાખાજીરાજ ધર્મોમાં, અાથ, અપગ વિધવાઓના પોષણ માટે સારી રકમ ખર્ચતા.
સર
www.umaragyanbhandar.com