________________
-Se?
સામયિક “ભારત તિ'માં હિન્દી સામાયિક આ લોકપ્રિય રાજવી થોડા સમય પહેલા જ ધર્મયુગમાં, ગુજરાતી સામાયિક મુંબઈ સમાચારમાં સ્વર્ગવાસી બનતાં પાલીતાણાની પ્રજાને ભારે આઘાત અને કમામા મરાઠી સામયિક નવશક્તિમાં અવાર અને અચિકે લાગેલો. તેમની ઉદાર મનોવૃત્તિ નવાર પ્રગટ થતા રહ્યાં છે.
હમેશા યાદ રહેશે.
અમરેલીના મ્યુઝીયમમાં તેમની સેવાના દર્શન થાય છે. પૂનાની એર નેમીકલ સોસાયટીના તેઓ
વાંકાનેરનું રાજ્યકુટુંબ આજીવન સભ્ય છે.
શ્રી વાંકાનેરનું રાજયકુટુંબ ઝાલાકુળની ધ્રાંગધ્રાની
વડીલ શાખામાંથી આવે છે. ધ્રાંગધ્રાથી આવી ઓલ ઇન્ડીયા આરોલોજી ની વાંકાનેરનું રાજ્ય સ્થાપી વાંકાનેરને રાજધાનીનું મુખ્ય રચના થઈ તેમાં ગવર્નમેન્ટ નોટીફીકેશનથી તેમની ગામ બનાવ્યું. રાજ ભારાજીએ વાંકાનેર ફરતે ગઢ નિમણુક થયેલી. તે લીસ્ટમાં તેઓશ્રીનું આગળ પડતુ બનાવી ગામને સુરક્ષિત બનાવ્યું અને તેરમી પેઢીએ નામ છે. સૌરાષ્ટ્ર સંશોધન મંડળના ચેરમેનપદે પણ હીઝ હાઈનેસ મહારાણું રાજસાહેબ શ્રી અમરસિંહજી સેવા આપી છે.
સાહેબ ગાદીએ આવતા નવા કુવાઓ, રસ્તા,
નિશાળે, હાઈકુલ વિગેરે મટી સંખ્યામાં કર્યા ગુજરાત અને ભારતની વિખ્યાત વિભાતિઓના હતા કેળવણી ક્ષેત્રે અને નિશાળો ખોલીને અક્ષ'. નિકટના પરિચયમાં છે. ભાષા ઉપર કાબુ અજોડ જ્ઞાનને બહેળો ફેલાવો કર્યો. વહીવટની પદ્ધતિમાં છે. ઉગતા યુવાનને તેમના પાસેથી પ્રસ ગોપાત પાયાના ફેરફારો કરીને સમયને અનુકુળ બનાવી. પ્રેરણા અને માર્ગદર્શન મળતું રહ્યું છે.
ન્યાય સસ્ત અને સ્વતંત્ર બને. મચ્છુ નદી કાંઠે
સળંગ જળસિંચન યોજના બનાવી. ઉત્પાદનમાં ઘણે મહારાજા સાહેબ શ્રી બહાદુરસિંહજી. વધારો કર્યો. વાસના સંગ્રહસ્થાને બનાવી અનાજ (પાલીતાણ સ્ટેટ) ધાસની નિકાસને વેગ આપી ઉત્પન્નમાં સારો એવો
વધારો કર્યો. તેઓ સાહેબના વખતમાં અમરસિંહજી પ્રજાવત્સલ અને વિદ્યાપ્રેમી રાજવી તરીકે
કાપડમીલ, તથા પરશુરામ પોટરી વિગેરે ઉદ્યોગો સૌરાષ્ટ્રના રાજવીઓમાં તેમનું સ્થાન હંમેશા
સ્થાપન કરી મજૂર વર્ગને અને અન્ય વર્ગને રાજી આગવું હતું. પાલીતાણું શહેર અને પાલીતાણું
- કમાવવાનો રસ્તો ખુલે કર્યો તેની પાછળ ખાસ રાજ્યને અદ્યતન ઓપ આપવા માટે તેમણે હમેશ
ધ્યાન આપવામાં આવતું. બંધ-પાળા, સિચાઈ એક જાગૃત રાજવી તરીકે સઘળા પ્રયત્ન કર્યા હતા.
ના કુવાઓ વિગેરે કામોમાં ખેડૂતને અધિક મદદ
આપીને ઉત્પાદન વધાર્યું. તેઓશ્રી એક કુશલ તે ઓવન બ્રીઝ, વિલીન શાક મારકેટ, વિલીંગન વહીવટકર્તા અને રાજ્યકર્તા હતા. તેમની ખ્યાત લાયબ્રેરી, વિજળી ઘર, સ્ટેટ બેન્ક ઈત્યાદી ભવ્ય ચારેતરફ ફેલાયેલી હોઈને આસપાસના રાજયના મકાનો દ્વારા શહેરની રેનક પલ્ટી નાખી સુ દર રાજયકમારો વહીવટી અને રાજ્ય સ ચાલતની તાલીમ રાજયવહીવટ સ્થાપી ચુનંદા કાર્યદક્ષ અધિકારીઓ લેવા વાંકાનેર આવતા. તૈયાર કર્યા અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપી પ્રગતિશીલ નાગરિક અડપ્યા.
તેઓના મેટા રાજકુમારશ્રી પ્રતાપસિંહજી સાહેબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com