________________
કઈ ભર્યા ગીતને રાજવંશી સજીક રીતે રજુ કરી શકતા. અંગ્રેજી કાવ્યને અનુવાદ પણ
એવી સ્વતંત્ર રીતે કરતા કે તેને ઓળખી ન શકાય
કે આ તે અનુવાદ કે મૌલિક અંગ્રેજી કવિને રાજવી હોવા છતાં સાહિત્યની સેવા બજાવીને માત્ર ભાવ લઈ લેતા અને પછી પિતાની શૈલીમાં ભમરત્વ પામનાર એ દેશ દીપક હતું. પ્રપંચ, ગોઠવતા. વૈભવ અને સત્તાના મદને તેમણે તિલાંજલી આપી હતી. નગરચર્ચા જેવા સારૂં ઝૂંપડે ઝૂંપડે અને
કલ્યાપીના કાવ્યમાં ખરેખર હૃદયનું દર્દ સમાખેતરે ખેતરે ઘૂમી વળતા હતા. આ મહાકવિએ દર્દ
યેલું છે. વિરહનો આર્તનાદ છે. કલાપી જે રાજા ભય કાવ્ય રૂપી કાર કરીને સમસ્ત વિશ્વમાં
પ્રેમ વિના સર્વ સર્વ વૈભવ નકામા છે' એમ પિતાનું “કલાપી” નામ સાર્થક કર્યું.
કહે ત્યારે પ્રજને જરૂર નવાઈ લાગે. તેમનાં કાવ્ય કલાપી' એ તે એમનું ઉપનામ હતું. સરળ અને ઝટ સમજી શકાય તેવી છે. તેમનું વકતવ્ય એમનું મૂળ નામ સુરસિંહજી હતું. તેમના પિતા તેમણે સીધી અને સાદી ભાષામાં રજૂ કરી કાઠિયાવાડના લાઠી રાજ્યના રાજવી હતા.
બતાવ્યું છે. હૃદયની ઊર્મિઓને તેમણે અખલિત
પણે વહેવા દીધી છે અને તેને અલંકારના વસ્ત્રો કલાપી” પાટવીકુંવર નહોતા. પરંતુ તેમના ન પહેરાવતાં જેવી છે તેવી સ્થિતિમાં જનતા સમક્ષ મોટાભાઈ અવસાન પામવાથી તેમને ગાવાસ મૂકતાં તેઓ જરાપણ અચકાયા નથી. ઠરાવવામાં આવ્યા.
ઈ. સ. ૧૮૮૫ ના જાન્યુઆરી માસમાં તેમણે અખિલ ભારતના તેમના પ્રવાસ દરમ્યાન
રાજ્યસત્તા હાથમાં લીધી. પિતા રાજ્યઅમલ દરમ્યાન કાશ્મીરમાં તેમને મનપસંદ વસ્તુ મળી ગઈ કુદરત
પ્રજાની સુખાકારી અને સગવડ તરફ તેઓ ખાસ પ્રેમી હતા અને કુદરતી કલા છૂટે હાથે વેરાયેલી
લક્ષ આપતા. દુકાળ પ્રસંગે પિતાના રાજ્યનું એક એટલે તેઓ નૈસગિક કલા જ રામાં મસ્ત બન્યા
હેર કે માનવી ભૂખે ન મરે એ વિષે ખૂબ સંભાળ સૂર્યોદય થતાં સૂર્યમુખી ખીલી ઉઠે તેમ આ આલ્હાદક
રાખતા. લેકેની સાચી હાલત નિહાળવા તેઓ દૃષ્ય જોઈ તેમનું કવિ હાય ખીલી ઊયું. પોતે
ગામડે ગામડે અને કદાચ કોઈ અજાણે કડવો બોલ ખૂબ પ્રસન્ન થયા અને તેમની પ્રસન્નતા તેમણે
બોલે છે તે પણ ઉદાર ભાવે સહન કરી લેતા. કાશ્મીરને પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' એ લેખમાં
તેમના આવા વર્તનથી રાજા પ્રજા વચ્ચેનો સંબંધ પત્ર રૂપે પ્રગટ કરી.
જળવાઈ રહે તે હતે. દરમ્યાન વિશાળ વાંચનને લીધે તેમની લેખન પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી. તેમણે લખેલા સાહિત્યમાં માત્ર પાંચ વર્ષ, ચાર માસ અને ૨૦ દિવસ કાવ્યો અને પ.ને મેટો હિસ્સો છે. એમના જેવા રાજ્ય સુખ ભોગવી ઇ. સ. ૧૯૦૦ના જુન મહિમાનનીય પત્ર હજુ કોઈ સાક્ષરે લખ્યા જાયા નથી નાની ૧૦ મી તારીખે તેમનું જીવન પુષ્ય અકાળે
તેઓ જન્મથી જ કવિ હતા. પિતાના કાવ્યમાં કરમાઈ ગયું. છવીસ વર્ષ જેટલા અલ્પાયુષમાં વિશાળ નવીનતા અને હદયના ઊંડાણના ભાવ તેઓ સરસ વાચનને અંતે સાહિત્યનો જબર ધોધ વહેવરાવનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com