________________
t"
જગતના ગૌરવને પૂર્ણ રીતે પ્રગટ કરે છે. અંગ્રેજી ઉપરાંત પ્રાંતીય બેલીઓના નિષ્ણાત આ
ભાષાશાસ્ત્રીની ઈશ્વરપ્રદ પ્રતિભા તથા અવિરલ પુરતેમની કલાસાધના ગુજરાતમાં હજી વિશેષ કાળ ષાર્થની ઝાંખી આજના છેલબટ ઉ યુવકેને પ્રેરણ સધી સંસ્કાર સીંચતી રહે એ માટે પરમ કૃપાળુ આપે તેમ છે. કોલેજ અથવા યુનિવર્સિટીનું શિક્ષણ પરમાત્મા તેમને નિરામય દીર્ધાયુષ્ય અર્પે એ જ કે ઉપાધિ મેળવ્યા વગર આજે થી કેલેજ તથા અભ્યર્થના !
યુનિવર્સિટીનું શિક્ષણ આપનાર શ્રી શાસ્ત્રીજી ગુજ( સ કલિત ) રાતમાં અજોડ દાખલો પૂરો પાડે છે.
(પ્રા. નતમ વાળંદના સૌજન્યથી )
ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા અને જાતમહેનતમાં માનનારા શ્રી શાસ્ત્રીનું જીવન અનુકરણીય છે. પ્રતિભા અને
પુરુષાર્થનું તેમનામાં સુભગ મિલન થયું છે, ધગશ સૌરાષ્ટ્રનું ગૌરવ કે. કા. શાસ્ત્રીજી
અને સક્રિયતાથી મેળવેલી શ્રી શાસ્ત્રીજીની જીવનકે. કા. શાસ્ત્રીના નામે ગુજરાતમાં તથા અખિલ સિદ્ધિઓ વિરલ છે. ભારતના વિદ્વાનોમાં વિખ્યાત, બેઠી દડીના સૌમ્યમૂર્તિ શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી વિનમ્રતા, સૌરાષ્ટ્રમાંના સેરઠના નગર માંગરોળમાં શ્રી સાદગી તથા સરલતાની પ્રતિમૂર્તિ અને ગુજરાતની કાશીરામ શાસ્ત્રીજીને ત્યાં થયું. “કેશવ’ અને ‘રામ” સંસ્કૃતિના પ્રતીક સમા છે દુબ્રિકેણમાં પરમ ભારતીય બંનેનાં નામે ને દીપાવતું “કેશવરામ’ નામ સાથેક રાખવાદી, અને વ્યવહાર તથા આચરણમાં પરમ કરનાર શ્રી શાસ્ત્રીજીને વિદ્યા-સંસ્કાર વારસામાં જ વૈષ્ણવ એવા શાસ્ત્રીજી વિદ્યામૂતિ છે. “યુ” માર્કવાળા મળેલ છે એમ કહેવું સર્વથા ઉચિત જ છે. સંસ્કૃતિના વૈષ્ણવ-તિલકધારી તદ્દન સાદા પોશાકમાં રહેનારા પંડિત શ્રી કાશીરામ દાદાથી સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીજીને જોઈ ભાગ્યેજ કોઈ અજાણ્યા માણસ વૈષ્ણવી સંસ્કાર મહામૂલે વાર તેમને મળ્યો કપના કરી શકે કે આ કોઈ ભારતપ્રસિદ્ધ વિદ્વાન, અને એના થકી જ શ્રી શાસ્ત્રીજીના જીવનનું ઘડતર પી.એચ. ડી.ના માર્ગદર્શક, ભાષાશાસ્ત્રી અને કલે- થયું છે. જના પ્રાધ્યાપક હશે. જેમનાં ચરણોમાં બેસીને સૂટબુટધારી આજના પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રંગાયેલ તથા વ્યાકરણ અને ભાષાના ક્ષેત્રે તેમની સેવા કથિત વિદ્વાન પ્રાધ્યાપકે જ્ઞાન મેળવી ડોકટરેટની- અજોડ છે. ગુજરાતી ભાષા અને પ્રાચીન સાત્વિનાં વિશ્વવિદ્યાલયની ઉચ્ચતમ પાંડિત્યની પદવી મેળવે છે. સંશોધન તથા સ્વતંત્ર સાહિત્ય-સર્જનના ક્ષેત્રે એવા પરોપકારી શાસ્ત્રીજી ગુરુ, માર્ગદર્શક અને એમની વિવિધ સેવા ઉપરાંત એમના વૈષ્ણવ સંપ્રદાયને મિત્ર તરીકે અજોડ છે-એ તે મારા જેવો . જાત પણ તેઓ પિતાની સેવાઓ સતત આપતા જ રહ્યા અનુભવી જ કહી શકે.
છે. અને એ વિષયના સા ખ્યાબ ધ ગ્રંથે તેમણે
પ્રસિદ્ધ કર્યા છે. શુદ્ધાદ્વૈત સંસદ-ગુજરાતના મંત્રી રહેણી કરણી બધામાં પ્રાચીનતાનું અનુસરણ તથા અનુગ્રહના તત્રી તરીકે સેવા આપવાનું પણ કરવા છતાં શાસ્ત્રીજી અર્વાચીનતાના અનુમોદક છે. ચાલુ છે. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદની ગુજરાત સંત પાલિ, પાકત, અપભ્રંશ ગુજરાતી હિન્દી, પ્રાંતીય શાખાના એક મંત્રી તરીકે પણ પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com