________________
:
૫
(૪) સીમેન્ટ રીસર્ચ લેબોરેટરી-દ્વારકા, પર- થાણા ઉદ્યોગ પુર ઝડપે ખીલી નીકળ્યા છે અને બંદર, જામનગર, કે રવાડ, વેરાવળમાં કઈ સ્થળે નીકળે છે. સ્થપાય તે ગુજરાતના સીમેન્ટ ઉદ્યોગની સારી સેવા થશે.
વીજળી અને પાણું -ગુજરાતના ઉદ્યોગોમાં
વિજળીને પ્રશ્ન પ્રાણપ્રશ્ન છે. ઘણા ઉદ્યોગપતિઓ (૫) ગુજરાતમાં ખનિજો વિપુલ પ્રમાણમાં છે. સાજા કચ્છ અને ગુજરાતમાં
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ઉદ્યોગે ખસેડવા મીનરસના સંશોધન માટે એક સંશોધનશાળા માગે છે અથવા શરૂ કરવા ઈચ્છે છે. પરંતુ વિજળી અંજાર, જામનગર, ભાવનગર વસે છે અને પાણીના પ્રશ્નો વિચાર ખોરંભે રાખે છે. છોટાઉદેપુરમાંથી કોઈ સ્થળે થાય તે ખનિજ ઉદ્યોગ ઉદ્યોગ અને ખેતીનો વિકાસ વિજળી પર રહે છે. 'વિકસી શકે તેમ છે.
ધુવારણથી વિજળી ઠીક પ્રમાણમાં મળી છે પરંતુ ભુખ સંતોષાણી નથી. ઉકાઈની વૈજના ૧૯૭૦માં
પુરી થશે તારાપુર અણુકેન્દ્રમાંથી વિજળી મળશે (૬) ટેક્ષટાઈલ રીસર્ચ લેબોરેટરી અટીરા અને
ઉકાઈ નર્મદા યેજના થશે ત્યારે ગુજરાત વિદ્યુત ટયરે અમદાવાદમાં છે.
ને પાણી માટે સ્વાવલંબી બનશે મચ્છુ નદીના
બંધનું કામ શરૂ થયું છે તે સૌરાષ્ટ્ર માટે શુભ (૭) વડોદરામાં ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ લેબોરેટરી ચિહ્ન છે. વિજળી સારા પ્રમાણમાં સાધ્ય બન્યા બાદ પણ વિવિધ વસ્તુની તપાસણી અને સંશોધન માટે ઇલેકટ્રો-કેમીકલ તથા છેલ-મેટરીંછકલ ઉદ્યોગ
વિકસાવી શકાશે. પાણી અને વિજળીની સવલત સારું કાર્ય બજાવે છે.
મલે તે જરૂર આ ક્ષેત્રે ઝડપી વિકાસ થઈ શકે
તેમ છે. બજાર ઉઘોગોમાં તૈયાર થયેલ વસ્તુઓનું બજાર સારું હોવું જોઈએ. હરિફાઈમાં નવા ઉદ્યોગ- ખનિજો પર આધારીત ઉદ્યોગે સૌરાષ્ટ્રમાં પતિને વધુ સહન કરવું ન પડે તે માટે લઘુઉદ્યોગ દરિયા કિનારે તલા, જાફરાબાદ, ચરવાડ, માળીયા, મળના નિષ્ણાતો નજીવી ફી લઈ મારકેટ સર્વે માંગરોળ, પોરબંદર, જામનગર, તેમજ લીંબડી, કરી આપે છે. માલની ગુણવત્તા જાળવવા તથા વાંકાનેર, વગેરે સ્થળે ચુનાના પત્થર મલે છે. તેના નિકાસ માટેના માલ વિષેની માહિતી ગુજરાત પર આધાર રાખતા સોમેન્ટ, સેડાએશ, કેટીકસેડા, સરકારનું ઉદ્યોગ ખાતું આપતું રહે છે. એજીનીયરીંગ કેલશ્યમ કારબાઈ વગેરે ઉદ્યોગેનું સક્ષેપમાં વર્ણન ગુડ્ઝ, કેમીકલ્સ, વેજીટેબલ ઓઈલ, ખેળ, મીઠુ કરેલ છે. વેરાવળથી કોડીનાર પર્યત કેમીકલ ગ્રેઈડ ટેક્ષટાઈલ, સીલેક, રેયોન, હેન્ડીક્રાફટ, જરી વગેરેના ચુનાના પત્થર મલે છે. માલ નિકાસ કરવા માટે મંડળની રચના થયેલ છેજ. ભારતમાથી વધુ માલ નિકાસ કરી મહામુલું હુંડિયામણ સીમેન્ટ -સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થતા ચુનાના કમ વધુ મેળવાય તે માટે કેન્દ્ર સરકાર લક્ષ આપી પત્થરોનું રસાયણુિક બંધારણ સીમેન્ટ, બનાવવા રહેલ છે. કચ્છમાં કંડલા બંદરને મુકત બંદર તરીકે માટે અનુરૂપ છે દ્વારકા, પોરબંદરમાં એ. સી. સી ના જાહેર કરી હુંડિયામણની પ્રાપ્તિ માટેની દિશામાં કારખાના સ્થપાયા છે અને વિકાસ પામ્યા છે. ન્દ્ર સરકારે પગલું ભર્યું છે. કંડલાના મુકત પ્રદેશમાં રાણાવાવમાં સૌરાષ્ટ્ર સીમેન્ટ તથા સિક્કામાં દિગ્વીજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com