________________
આ મંડળમાં શ્રી મણિભાઈ, ડૉ. વ્રજલાલ મેધાણી, ડૉ ખાનુભાઇ વૈદ્ય, શ્રી કપુરચંદ્ર મહેતા, શ્રી છગનભાઇ સંધવી, શ્રી બટુકભાઇ મહેતા, શ્રી હરિલાલ વિવેદી, શ્રી કનજી માસ્તર અને શ્રી મથુરપ્રસાદભાઈ વગેરે જોડાયેલા.
આ ‘ખાલમિત્ર મડળે’ મર્માણુભાઇની આગેવાની નીચે કુંડલામાં સેવાકાય શરૂ કર્યું. નિરક્ષરતા નિવારણ, પ્રૌઢ શિક્ષણ અને દર્દીઓની સેવા જેવાં કાર્યો ઉપાડયાં, કુંડલા વિભાગમાં એ વખતે ઇન્ફલ્યુ-આધારભૂત ગ્રંથ મનાય છે
એન્ઝાના રાગ ચાલતા હતા. જેમાં રાજ પચાસ જેટલા માણસાનાં મૃત્યુ થર્યાં હતાં. તેથી આ મડળે ઘેર ઘેર પહોંચી. દર્દીઓને ા-પાણી-ફળા વગેરે પહેચાડીને સેવા કરેલી તે વાત તે વખતના લેાકેા હેજી ભૂલ્યા નથી.
જ્યારે મહાત્મા ગાંધીજીએ ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રી મણિભાઇ એમ. એ.ને અભ્યાસ કરતા હતા. મહાત્માજીની ત્રિવિધ બુહિષ્કારની હાકલને માન આપી લડતમાં ઝંપલાવ્યું. જીવનભર રાષ્ટ્રીયતા કાજે ઝઝૂમ્યા અને છેવટે મુંબઇની એક સભામાં અચાનક મૃત્યુ થયું.
સ્વ. કેશવજી હરિભાઈ માદી :- શ્રી કેશવજીભાઈ જન્મ સંવત ૧૯૯૬ માગશર શુદ્ ૧૦ના રોજ થયા હતા. માધ્યમિક અભ્યાસ પૂરો કર્યો બાદ વકીલાત અંગેના અભ્યાસ શરૂ કર્યાં. હાઇકા પ્લીડર તરીકેની પરીક્ષામાં ૭૦૦ ઉમેદવારી બેઠા હતા, તેમાંથી ફકત ૧૩ ઉમેદવારો પાસ થયેના તેમાં શ્રી કેશવજીભારું પ્રથમ નંબરે પાસ થયેલા એવા તેઓશ્રી વિદ્વાન હતા.
સરૂઆતમાં થોડા સમય તેમણુ વકીલાત કરેલી, ત્યારબાદ વાંકાનેર રાજ્યી તેકરીમાં જોડાયા ત્યાં એ વર્ષ મારો કરેલી ત્યારબાદ તેમને ભાવતગર રાજ્યમાં નિમણુક મળતાં ગેહિલવાડમાં પાછા આવેલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
He
ભાવનગર રાજ્યમાં ન્યાયાધીશ તરીકેની તેમની કારકિદી ઘણી જ યશસ્વી અને ક્ષતાપૂર્ણ હતી. તેઓ ન્યાયાધીશના પદેથી નિવૃત્ત થયા બાદ રાજ્યે તેમની વિદ્વતા અને ન્યાય ખાતાના કાયદા, પરિપત્રા અને ઠરાવાતુ ઊંડું જ્ઞાન જોઈ તેનુ સશાધન, સંકલન અને સંગ્રહ કરવા માટે તેમની અથગ મહેનત બાદ એક મોટુ' પુસ્તક પ્રગટ કરેલું'. જે ભેદી સંગ્રહ” તરીકે લેકેાકિતમાં ખેલાય છે. વાસ્તવિકતામાં આ ગ્રંથ ન્યાય ખાતાના કામને માટે
શ્રો પ્રભુદાસ
શ્રી પ્રભુદાસભાઈને જન્મ પારદરમાં સને ૧૯૦૦ માં ગાંધી કુટુંબમાં થયા. એમના પિતામહુ જીવનલાલ ગાંધી અને ગાંધીજીના પિતા કરમ’દ ગાંધી એ ખતે સગા ભાઈઓ હતા.
શ્રી પ્રભુદાસભાઇ બાલ્યાવસ્થામાં ગાંધીજી સાથે રહ્યા હતા અને તેમની ઘેરી અસર શ્રી પ્રભુદાસુભાઇ પર પડેલી છે. અને તેનું પ્રતિબિંબ એમણે લખેા ‘જીવનનુ પઢ'માં જોવા મળે છે, આ પુસ્તકની પ્રસ્તાવના શ્રી કાકાસાહેબ કાલેલકરે લખી છે અને આ પુસ્તકને શ્રી નર્મદ સાહિત્ય સભાએ, નદ સુવર્ણ ચંદ્રક આપીને નવાજ્યું છે. હિન્દી ભાષામાં પણ તેમણે ડા. રાજેન્દ્રબાબુની આત્મકથા લખી ભારત સરકાર તરફથી ઇનામ મેળવ્યું છે.
તેઓ સ્વભાવે નમ્ર અને સીધા સાદ છે આજે તેમની ૬૬ વર્ષ ઉંમરે પણુ ગામેગામ ફતે ગાંધીજીના આદર્શને મૂર્તિમંત કરવા અવિરતપણે કા કરી રહેલ છે. આઝાદીની ચળવળમાં તેમણે જેમાસ પણ ભેગબ્યો છે.
રામભાઇ ભાયાભાઇ ધારાયા
લીલીયા મહાલના હાથીગઢના વતની શ્રી રામભાઇ
www.umaragyanbhandar.com