________________
૬૮૩.
શ્રી લાલચાર વેરા
વિદેશી કાપડ અને દારૂના બહિષ્કારની પ્રવૃતિમાં બગસરાના સુખી ગર્ભશ્રીમંત કટુંબમાં જન્મ
સાથ પૂરાવ્ય. ૧૯૭૧માં બગસરામાં બાલમંદિરની હોવા છતાં નાનપણથી જ જીવનમાં સાદાઈ અને સ્થાપના કરી, ૩૭માં બાલપુસ્તકાલય સ્થાપ્યું, સેવાના સંસ્કારો વણાઈ ગયા હોઈને યુવાન વયે
કન્યા કેળવણી ઉપર ભાર મૂકે. ભૂદાન પ્રવૃત્તિમાં કલકત્તામાં વડીલોની ધમધોકાર ચાલતી પેઢીમાં કામ પણ મીખર રહ્યુ આજદીન સુધી તેઓ નિસ્વાર્થ, કરવા છતાં જીવનમાં સદાયે અજ છે રહ્યા કરતો શુભ ભાવનાથી ભેખ લઈને અવિરતપણે સમાજ સેવાનું હતા. દરમ્યાન ૧૯૨૫માં કલકત્તામાં મહાત્મા ગાંધીજીના
કામ બગસરી કરી રહ્યા છે. જુની પેઢીના આ બુઝર્ગ આગમન વખતે રાષ્ટ્રિય રંગ લાગ્યો અને અંધારામાં
આદમી પાસે જાહેરજીવનના અનેક અનુભવેનું
પુ કળ ભાતું પડયું છે. સાહિત્ય અને પત્રકારિત્વનો પ્રકાશ સાંપડશે. ખાદીનો વ્યવસાય શરૂ કર્યો.
૫ણુ જીવે છે. ઉગતા યુવાનની શુભ પ્રવૃત્તિઓમાં, ૧૯૩૦ના આદેલનના ભણકારા વાગ્યા અને સૌરાષ્ટ્ર તન, મન વિગેરે મૂકી હમેશાં લાગણીઓ વહાવી આવ્યા. ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લીધે ૩૧માં રહ્યાં છે.
શ્રી રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.,
રાજકેટ. રજીસ્ટર્ડ ઓફિસ,
વેચાણ વિભાગ. ફેકટરીએ, પટેલ ધર્મશાળા બિલ્ડીંગ,
૧૦, લાતી પ્લેટ, સહકારી ઉદ્યોગ નગર, રાજકેટ.
રાજકોટ,
ગંગા, રાજકોટ તાલુકો. ફોન નં. ૪૮૭૫
ફોન નં. ૩૯૦૫ પી. સી. એ. - ૪ -
ખેતી વિષયક ચિજ વસ્તુઓ જેવા કે રસાયણીક અને “ધરતી છાપ” મિશ્ર ખાત, શુદ્ધ સારા અને ગેઇડવાળા બિયારણે અને પાક સંરક્ષણ દવાઓ પુરી પાડવા ઉપરાંત ખેડૂતોને પિતાના ઉત્પન્ન થયેલું માલનું પુપુરૂં વળતર મળે તે માટે તેમના ઉત્પન્ન નયેલા કાચા માલ, કપાસ, મગફળી, શેરડીનું સંધની બા ગામે ચાલતી ફેકટરીઓ દ્વારા પ્રોસેસ ખર્ચ લઈ પ્રોસેસ કરી પ્રોસેસ થયેલ માલનું વેચાણ સંપ કરી આપે છે. પ્રોસેસ થવા આવેલ માલ સામે સભાસદોને સંધ ધિરાણ આપે છે. આ રીતે ખેડુને ઉત્પન્ન થયેલ માલના ખરીદ વેચાણમાં થતું તેમનું શોષણ અટકાવી તેમની આર્થિક સ્થિતિ ઉચી લાવવા આ સંધ નમ્ર પ્રયાસ કરે છે.
આ યોજનાના પરિણામોના પ્રત્યક્ષ દર્શન કરવા આ પ્રવૃત્તિમાં રસ લેનાર દરેક સંસ્થાને આ મુલાકાતે આવવાનું અમારું હાર્દિક નિમંત્રણ છે.
વલભદાસ પ. પટેલ
પ્રમુખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com