________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી સાવરકુંડલા એગ્રીકલચરલ પ્રોડયુસ
માર્કેટ કમિટિ
સાવરકુંડલા (જિ. ભાવનગર)
(સૌરાષ્ટ્ર)
સ્થાપના ૧૯૫૯
ટેલીફોન નં. ૨૯
- સાવરકુંડલા માર્કેટ્યાર્ડ –
છે ખેતીવાડી ઉત્પાદનને આવતે માલ રોજે રોજ જાહેર હરરાજીથી વેચાય છે.
વેચાણ થયેલ માલને તેલ તે જ દિવસે માર્કેટ યાર્ડમાં જ થાય છે. જ વેચાણ થયેલ માલના નાણા માલ વેચાણ થાય કે તરત જ રેકડા ચૂકવાય છે.
માર્કેટ યાર્ડના કામકાજમાં કમિટિના સ્ટાફની સતત દેખરેખ રહેતી હોવાથી ખરીદનારને જોઈતા પ્રમાણમાં સાફ માલ મળે છે અને વેચનારને વ્યાજબી દામ મળે છે.
એ રીતે રાષ્ટ્રિય વિકાસમાં માર્કેટ કમિટિ નમ્ર ફરજ બજાવે છે.
પ્રેમ છે. ત્રિવેદી
ભીમજીભાઈ કેશવભાઈ
ચેરમેન
સેક્રેટરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com