________________
સંખ્યા ઘણી છે. આ બધા ભાઈઓ અહિં આ જામનગરના શ્રી વી. પી. ત્રિવેદીની ઓફીસ એકરૂપ બની ગયા છે. કેટલાક મોટા વેપારીઓ છે. અહિં પણ છે. પરની મોટર હાવાથી જલગાંવશ્રી અહેમદભાઈ મેમણ ૨૫ વર્ષના યુવાન અને ભુસાવલ વચ્ચે ફર્યા કરતા હોય છે. બંધો બહુ સંસારી વ્યક્તિ છે,
વિકસેલે હેવાથી જ્યાં જ્યાં ખાનદેશમાં પોતાના
થિયેટરો છે ત્યાં જવું આવવું ઉપરાંત મુંબઈના પાંચ સ્ટેશન પાસે જ જામનગરવાળાની પ્રોડયુસર્સ સાથેના વેપારી સબ બે-આમ ઘણી લેજ છે. અહિંની લેજ ધર્મશાળા કરતાં જરાય પ્રવૃત્તિ શ્રી ત્રિવેદી સાહેબની ખાનદેશમાં ચાલે છે. સારી નહિં. વ્યવસ્થા સગવડને પૂરતે અભાવ, અહિં મોરબીના ડે. રાવલ સહદયી અને સેવાભાવી શ્રી ચંદુલાલ ત્રિવેદી ભાવનગરના એક વખતના છે. સૌરાષ્ટ્રની મીઠાશ તેના સ્વભાવમાં હજુ છવંત ઉદ્દામ કાર્યકર્તા અહિં જનતા હિમ ડિસ્ટ્રીબ્યુટર્સમાં છે. જોડીઆ (જામનગર)ના મા મંગળદાસ ઠક્કર, મેનેજર છે. સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતી પર, જીનવાળા યુવાન મિત્ર શ્રી પ્રવિણભાઈ ડે. રાવલ રાજકેટમાં ગ્રેજયુએટ થયેલ યુવાન અને પ્રગતિવાદી આ બધા સોરાષ્ટવાસીઓ પોતપોતાની આગવી કવિશ્રી પરાગ જાની જેમણે “ હું જન્મ જન્મ પ્રવૃત્તિઓમાં મશગુલ છે. અત્રેની જૈન પાઠશાળાના ગુજરાતી” ગીત ગુજરાતને આપી ગુજરાત-સૌરાષ્ટ્રનું મુખ્ય રિક્ષક ધ્રાંગધ્રા નિવાસી સ્વભાવે બહુ માયાળ ગૌરવ વધાર્યું તે કવિના શ્રી ચંદુલાલ ખાસ મિત્ર. અને વિવેકી છે. રાજકોટના શ્રી વસંતભાઈના અને શ્રી ચંદુભાઈએ જાણીતા સમાજવાદી કાર્યકર્તાઓ શ્રી જનરલ પ્રોવિઝન સ્ટેસ છે. મિલનસાર સ્વભાવના
શાંતિલાલે ચાતુર્વેદી અને શ્રી રાજગુરૂ સાથે ભાવનગરમાં અને વિવેકી છે.
રહી ઘણા વર્ષો સુધી કામ કરેલું. શ્રી ચંદુભાઈને
મળવાથી પણ આનંદ આવે ગુલાબી સ્વભાવ, અહિંના સૌરાષ્ટ્રના પડેગામના વતની, રજપૂતાઇન ગુજરાતીઓમાં આગેવાન છે. ગર્વિષ્ટ જેનું જીવન છે અને રજપૂતાઈની જેનામાં ખૂમારી છે તેવા શ્રી. કલ્યાણસિંહ ચાવડા અહિંના ભાઈઓ મુખ્યત્વે નેકરીઆતો છે. વર્ષોથી અહિં આવેલ છે તે ઇજનેર છે. અહિંના મડ બે છેડા ભેળા થાય તેવી મેટા ભાગના કુટુમ્બની જીનમાં કામ કરે છે. સાહિત્યના શોખીન અને આર્થિક પરિસ્થિતિ છે. અત્રે જાતા શ્રી દવે સાહેબ સંસ્કારી જીવ છે.
સૌરાષ્ટ્રના છે તેમના પત્નિ ઉપલેટાના છે. આ
કટુમ્બ શિક્ષિત અને સંસ્કારી છે. રાજકોટના શ્રી ભુસાવળ :- પશ્ચિમ ખાનદેશનું મા છેલું લાલજીભાઈ અહિં મેટર મિકેનિક છે. જનતા ફિલ્મ સેન્ટર. અહિંથી બિહાર અને મધયપ્રદેશની સીમાઓ એચેઇજના હિસાબનીશ ચંદુભાઈ ઘણું ઉત્સાહી શરૂ થાય છે ભુસાવળ ઘણું અગત્યનું મથક, રચના અને પવિત્ર માણસ છે શ્રી ચંદુભાઈના પત્નિ નકશામાં પણ ભુસાવલ મધ્યમાં આવે છે. અહિંથી પુષ્પાબેન પણ સાહિત્ય રસીક છે. દેશના ખુણેખુણુમાં પહોંચવા રેલવેની સંપૂર્ણ સગ વડતા છે. આ સગવડતાને કારણે લગભગ તમામ બુરહાનપુર : વિરાડનું પ્રવેશ દ્વાર-ભુસાવલથી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સની ઓફીસે અહિંઆ છે આ આશરે ૬૦ માઈલ થાય. રેલવે સ્ટેશનથી ગામ આશરે બધામાં ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે. ત્રણ માઈલ દૂર છે. જેનું ઐતિહાસિક શહેર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com