________________
સૌરાષ્ટ્રના જાણીતા “થાન” પાસેના થધલપુરના મોટા લગભગ ૧૨ છેલ્લા છે. આ પ્રદેશ બહુજ મુખ્ય વતની શ્રી પ્રાણજીવનદાસ તુરખીયાના સુપુત્ર ગરીબ છે. અહિંના લેકે જીવન અને સંસ્કાર શ્રી ભોગીલાલ પ્રાણજીવનદાસ અહિં “પ્રાણજીવનદાસ ગુજરાતને ઘણુ મળતાં આવે છે. આ પ્રદેશમાં ઘણા એન્ડ સન્સ' ના નામથી સાયકલ તથા તેના સ્પેર દાયકાઓ પહેલાં ગુજરાતીઓ આવેલા અને તે આ પાર્ટસને જથ્થાબંધ વેપાર કરે છે. તેમના પત્નિ સ્થાનિક જનતામાં મિશ્રિત થઈ ગયાં છે, અને આ સો. સરજબેન અને શ્રી ભોગીલાલ પ્રેમાળ ઓરિસ્સામાં પુરુષાર્થ અને સાહસિકતાથી પ નું અને સંસ્કારી છે.
આગવું સ્થાન જમાવી, જનતાની સેવા કરી છે.
કટક છ –શ્રી અમૃતલાલ ગોકુળદાસ દાવડા રાજકોટના જાણીતા શ્રી હરખચંદ ખટુરીયા મીઠાપુર સૌરાષ્ટ્રના કટક સાહેબજાદા બજારમાં નોકરી વકીલના કુટુમ્બી શ્રી કેશુભાઈ ખંજરીયા અહિં કર છે. વર્ષોથી આવી વસ્યા છે. કેમિકલ્સ લાઈનનું ઘણું મોટું કામ કરે છે. અત્રેના ગુજરાતી સમાજના શ્રી અનંતરાય પ્રાગજી દેશી ભાવનગરના, બક્ષી પ્રમુખ છે અને એક અગ્રગણ્ય વ્યક્તિ છે.
બજારમાં સાયકલની દુકાન છે. શ્રી અરવિંદકુમાર કેશુરદાસ સંઘવી અમરેલીના ફોટોગ્રાફી માલસામાનની
દુકાન છે. વેરાવળના શ્રી કનૈયાલાલ હરગોવીંદાસ કલકત્તાના લગભગ લાખેક ગુજરાતીઓમાં જે.
મહેતા દલીચંદ એન્ડ બ્રધર્સના નામથી વેપાર કરે છે. સોરાષ્ટ્રવાસીઓના સંપર્કમાં હું આવ્યો છું તે
શ્રી કનૈયાલાલ હરજીવનદાસ ભાવનગરના, ઉપરાંત બીજા ભણું ભાઈ-ઑને હશે પણ તેની
એ પૂરતી માહિતી મારી પાસે ન હોવાથી અહિં ચેડાજ.
એલ્યુમિનિયમનું કારખાનું છે. બગસરાના શ્રી
કાન્તીભાઈ વિરજીભાઈ શેઠ સોના-ચાંદીનું કામ જ કુટુમ્બનો સંક્ષિપ્તમાં પરિચય આપે છે. કદાચ
કરે છે. ચીતલના (સૌરાષ્ટ્ર) શ્રી ચંપકલાલ મોહનલાલ આ 2 થનું પુનઃ પ્રકાશન થશે ત્યારે બીજી એડિશનમાં
મહેતા અત્રે નંબકલાલ એન્ડ કના નામથી વેપાર વધુ કુટુએને પરિચય વાંચક વર્ગ સમક્ષ રજૂ કરશું.
કરે છે. મહુવાના શ્રી જયંતિલાલ રામજી દેશી
સોના-ચાંદીને ધંધો કરે છે. મહુવાના ઘણું કુટુંબો શ્રી અમૃતલાલ સાયાણ અને કલકત્તા પ્લાસટીક
છે. ઘણાખરા સોના-ચાંદીના ધંધામાં પડયા છે. બી. એન વેરાયટી સ્ટસના નામથી કામકાજ કરે છે.
બાબુલાલ કેશવજી શેઠ, બાબુરાલ એન્ડ કુ. ના સૌરાષ્ટ્રના વતની છે. અહિંની સામાજીક પ્રવૃત્તિઓમાં
નામથી સોના-ચાંદીનું પોતાનું કામકાજ કરે છે. ખૂબ રસ લે છે. ઉદાર સ્વભાવના અને પરોપકારી
તેઓ મહુધાના છે અને ગુજરાતી સમાજના આગેવાન જીવ છે.
કાર્યકર્તા છે, શ્રી બાવચંદ મંગળ મહેતા, અમ
રેલીના છે. બાવચંદ એન કો ના નામથી સોનાઓરિસ્સા અથવા કઠલ પ્રદેશ - આ ચાંદીનું કામકાજ કરે છે. સામાજીક અને શૈક્ષણિક પ્રદેશના જુદા જુદા જીલ્લાઓમાં લગભમ ૧૨ હજાર પ્રવૃત્તિમાં સારો રસ ભે છે. મહુઆના શ્રી વૃજલાલ ગુજરાતીઓ વસે છે. તેમાં સૌરાષ્ટ્રવાસીઓની ઘણી ગોપાલજી ગાંધી કલ્યાણજી ગોપાલજીના નામથી મોટી સંખ્યા છે. હિંદુ-મુસલમાન અને અન્ય જાતિઓ સોના-ચાંદીનું કામ કરે છે. સામાજિક સેવાના કાર્યોમાં મળીને લગભગ ૭૦૦૦ સૌરાષ્ટ્રવાસીઓ છે. નાના સારા રસ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com