________________
નામ દીપાવ્યું હોય. અહીં એવા જ વીર પુરુષ છે. વાંચવાને ધાજ શેખ છે. વિવાથી અવસ્થામાં શ્રી નરભેરામ હંસરાજ કામાણીએ ઈતિહાસ સર્જકે તે એક સારા કાર્યકર્તા હતા. છે. અમરેલીના આ વાણીઆએ જન્મોજન્મની કિર્તી મેળવી છે. ટાટાનગરમાં આવનાર કવિ, કલાકાર, શ્રી ઉત્તમચંદ નરભેરામ દેસાઈ મૂળગામ સંગિતકાર, નાટયકાર, સાહિત્યકાર કે નૃત્યકાર એમને બગસરા, જમશેદપુરમાં ૩-વર્ષથી રહે છે. ત્યાં જ ઉતારવાના. કંડકાળામાં લક્ષ્મીને છૂટે હાથે બિસ્ટપુર વિસ્તારમાં ઇસ્ટ ઇન્ડીયા સ્ટોરના નામથી ઉપયોગ કર્યો છે. એક બાજુ આખું ગામ અને ધંધો કરે છે. અને એક બાજુ શ્રી નરભેરામ શેઠ, કંડ કરનારને જેટલા ગામ પૈસા આપે એટલા જ પતે એકલા શ્રી ચતુરદાસ જગજીવનદાય સેની જમઆપે અવિા ઉદાર દિલવાળા છતાંય નમ્ર, વિવેકી, શેદપુરમાં આશરે ૪૦ વર્ષથી વસેલા બિટુપુરમાં સાહિત્ય અને સંગિત પ્રીય માણસે કવચિત જોવામાં “જવેલરી હાઉસ ના નામથી દુકાન ચાલે છે. આવે છે. અત્રેની “નરભેરામ હંસરાજ એમ. ઈ. સ્કુલ” સંગિતના ખૂબ રસીયા અને ભજનીક છે. મળતાવડા શ્રી નરભેરામ શેઠના નામ સાથે જોડાયેલી છે. ટક્કર સ્વભાવના અને વિવેકી છે શ્રી ભાઈચદભાઈ બાપાની પ્રેરણાથી આ શાળા ૧૯૨૨માં બાંધવામાં ગોપાલજી પચમીયા મૂળગામ સાવરકુંડલા, સોરાષ્ટ્રના આવી શાળામાં સૌરાષ્ટ્ર, રાજકોટના શિક્ષકોએ પ્રાણ જમશેદપુરમાં ૪૫-૪૬ વર્ષથી આવી વસેલા. જમરેડયા છે. આ જન્મ કલાકાર, સૌજન્યમૂર્તિ, ઊંડા શેદપુર હાઈસ્કૂલના ઉપપ્રમુખ અને સુસ્તી સાર્વજઅભ્યાસી અને સદાય રિમત જેમના વદન ઉપર નિક ગુજરાતી સ્કુલના ઉપપ્રમુખ છે અને ફરકતું રહ્યું છે. તેવા શ્રી ચુનીલાલ સોની તથા સ્થાનકવાસી જૈન સ ધમાં મુખ્ય કાર્યકર્તા છે. બાળપ્રેમી શ્રી નાનુભાઈ દવે નો શાળા વિકસાવવા પાછળ પુરેપૂરો શ્રમ અને પુરુષાર્થ છે.
જીવણલાલ ખીમચંદ મહેતા રાજકેટના મૂળ રહીશ, અત્રેના ટાટાના ટાઉન ડિપાર્ટમેન્ટમાં
એન્જનિયર છે તેમના પત્નિ શ્રા ગુણીબેન સામાજીક અહિંની મુખ્ય મુખ્ય વ્યક્તિઓમાં શ્રી ચંદુલાલ કાર છે. આ કમ્બ શિક્ષિત અને સંસ્કારી છે. વસનજી રાજા બાબરા (જામનગર તાલુકા) પાસેના કેટડાપીઠના શ્રી વસનજીભાઈ અહિં આ ૪૦ વર્ષ
અત્રેની “ સાકચી ગુજરાતી સ્કુલ "ના મુખ્ય પહેલાં આવેલા. અહીં સામાજીક પ્રવૃત્તિમાં રસ લે
શિક્ષક શ્રી ધનજી ગંગારામ પાઠક સૌરાષ્ટ્રના છે. અત્રે લિપુર વિસ્તારમાં મેઈન રોડ ઉપર
- કોટડાપીઠાના છે. ““ધી વેરાઇટી સ્ટોર્સ ” નું સંચાલન કરે છે.
ટાટાનગરમાં ગુજરાતીઓએ સારી જમાવટ કરી શ્રી કાન્તીભાઈ વસનજી રાજ :-અહિં છે. ઉપાશ્રય. ગુજરાતી શાળા, મંદિર વી. અનેક “વી. એને. રાજ એન્ડ સન્સ”ના નામથી દુકાન સંખ્યાબંધ પ્રવૃત્તિઓ ચાલે છે. ચલાવે છે. શ્રી મણીત ગોવિંદજી ઠાકર મૂળ જામનગર તાલુકાના જોડીયા ગામના વતની તેમના પિતાશ્રી ખડગપુર(પશ્ચિમ બંગાલ ) -બંગાલની ભૂમિ. ૫૦ વર્ષ પહેલાં અત્રે આવેલા શ્રી મણીકાંત સંસ્કાર, પહેરવેશ, ભાષા બધામાં નવિનતા, આખા કોન્ટ્રાકટનું ધમકાજ કરે છે, અને યાતા એજન્ટ ભારતમાં લંબાઈમાં મે ટામાં મોટું પ્લેટફર્મવાળું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com