________________
૩૦
એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ૧૯૪૬માં થયેલી આજે ધણે! વિકાસ થયો છે. સુરેન્દ્રનગરના યુવાન ડેાકટર એચ. યુ. શાહ મા સોસાયટીના પ્રમુખ છે. લગભગ ૬૫ વર્ષથી સૌરાષ્ટ્રમાંથી આવી અહિં વસેલા શ્રી બાબુલાલ ડાહ્યાભાઈ અહિંના આગેવાન કા કર છે અને ઘણી જાહેર સંસ્થા સાથે જોડાએલા છે. સૌરાષ્ટ્રના ખીજા પ્રતિષ્ઠિત શ્રી મેહનભાઇ રાજા છે. અહિં કાફે મદ્રાસી ” ચલાવે છે.
અહિંના ભાઇઓમાં ખૂબ પ્રેમ અને મમતા ભર્યો" છે. એમની મ્યુ. ગુજરાતી શાળાના મુખ્ય શિક્ષક વેરાવળના વતની શ્રી મૂળશ'કર જાની લગભગ ૩૬ વર્ષથી આ શાળામાં શિક્ષક છે. અહિંયા તેમની સારી પ્રતિષ્ઠા છે. સૌરાષ્ટ્રનેા માનવી ક્રૂરદૂર અજાણ્યા ગામમાં પહોંચી પરપ્રાંતમાં પણ પોતાની શક્તિથી ઉન્નતિના શિખરે પહેોંચે છે ત્યારે તેને મલી છાતી ગછમજ ફુલે છે.
of
અત્રેની વિખ્યાત ડાટથ કાન્તિ ભુવન ”ના માલિક શ્રી કાન્તિલાલ વસાણી લગભગ ૨૦ વષઁથી અહિ આવી વસ્યા છે. ધણા જ વિવેકી અને પ્રેમાળ છે. એવા જ સજ્જન લગભગ ૨૫ વર્ષથી અહિં આવીને વસેક્ષા શ્રી ભગત્રાનદાસ આડતીઆ છે. તેમને સાહિત્યમાં ધણા રસ છે.
અત્રેના યુવાન એડવોકેટ સૌરાષ્ટ્રના વતની શ્રી ચતુર્ભુજ નરસીદાસ ઝવેરી અર્દિની યુવક પ્રવૃત્તિના પ્રાણ જેવા છે; તેમના પત્નિ પ્રભાવતી ડ્રેન સૌરાષ્ટ્રના વિખ્યાત શ્રી પોપટલાલ શાહના પુત્રી છે. જેમના નામથી રેલ્વેના સત્તાવિસે ડરતા મેવા રેલ્વેના કાયદાના નિષ્ણુાત અને રેલ્વે સામે ફરિયાદો અને દાવામાં સફળતા પ્રાપ્ત કરેલા. તેત્રા બહારવટ ” તરીકે જાણીતા થયેલા શ્રી પોપટલાલ શાહના પુત્રી પ્રભાવતી ડ઼ેન પણુ અહિંની સામા– જીક પ્રવૃત્તિમાં ધણા રસ લ્યે છે. ધ્વનિતા સમાજની” મેનેજીંગ કમિટિના સભ્ય છે.
વેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સાહિત્ય રસીક જેમણે વણુ વાંચ્યું છે અને છતાંય કાપડના ધંધા કરે છે. તેવા સૌરાષ્ટ્રના ગસરા ભાયાણી પાસે આવેä નાજપુર નામના ગામના વતની છે. ઘણા વર્ષોથી અહિં આવી વસ્યા છે.
અમરાવતી સૌરાષ્ટ્રવાસીઓથી ભરપુર છે લેકે માયાળુ અને સંસ્કારી છે. સૌરાષ્ટ્રના સસ્કારાના અહિં ર્શન થાય છે. ધર્મ ભાવતા પણ ધ૧ જ. ભક્ત જલારામના શિષ્યો, ભક્તો બહુ મોટી સંખ્યામાં છે. પ્રવાસીને મધ્ય પ્રદેશમાં આવ્યા પછી અમરાવતીમાં જુદીજ ભાવનાના દર્શન થાય છે.
અહિંના વયાટ્ટો અને ખૂબ અનુભવી, રાષ્ટ્રિય ભાવના અને જોમ જેના મામમાં ભર્યાં છે; વૃદ્ધ છતાં યુવાન અને અત્રેની જનતા સાથે આતપ્રેત
સૌરાષ્ટ્રના જેતપુર પાસે આવેલ દેવકી ગાલેાળના વતની શ્રી ભગવાનદાસ હીરજી આડતીઆ લગભગ ૨૫ વર્ષથા અત્રે મહેન્દ્ર સાયકલ સ્ટેર્સના નામથી ધંધા કરે છે. શિક્ષિત, સ ંસ્કારી અને સાહિત્ય રસીક છે આપ બળે આગળ આવેલા શ્રી કાન્તીલાલને
મન ભરાય તેવામાંના એક છે.
થઈ ગયેલા એત્રા સૌરાષ્ટ્રવાસી શ્રી મેહતકાલ બાળુ કુટુમ્બ છે, અમરાવતીમાં કેટલાક મળવાથી નારણદાસ રાષ્ટ્રપિતા પૂ ગાંધીજી સાથે રહેલા અને તેમની પ્રેરણાથી દેશ સેવાનું ધણું કામ કરેલુ. ૧૯૪૨ માં રાષ્ટ્રિય દેાલનમાં કારાવાસ ભોગવેલા, નિમિાની અને સાહિત્ય રસીક છે.
ગાંડળ, સૌરાષ્ટ્રના શ્રી ડાહ્યાભાઈ ગોકળદાસ પડીમા કાપડના વેપારી છે પશુ એમણે ભૂતકાળમાં
www.umaragyanbhandar.com