________________
१२८
ગુજરાતીઓની વસતી લગભગ ૧૫ હજારની છે. સૌરાષ્ટ્રનુ ધર એક પણ નહિ દાઢ લાખની વસ્તીવાળું તાપી નદીના કિનારે આવેલ આ ગામમાં પણ સાડી બનાવવાના પુષ્કળ કારખાના છે. સુરતની માફ્ક અહીં ગૃહ ઉદ્યોગ ધણા વિકસ્યા છે. સાંજે સાડી બજારમાં ભાત ભાતની -સાડીએ વેંચાવા આવે છે. આ વેપારને કારણે અહિં આખા ભારતમાંથી લેકા પાર આવે છે. અહિની ભાષા જે ગુજરાતી તે શુદ્ધ ગુજરાતી નહિ – પંદર વીસ હજારની વસ્તીમાં ભાગ્યેજ પાંચ દશ કુટુમ્બા હશે જે શુદ્ધ ગુજરાતી માલી શકતા હોય.
અથે'
ખેલે છે
અહિં વડારા ભાઇઓનુ તિથ સ્થાન છે. દેશપરદેશથી અહિં ધણા વહેારા કુટુમ્સ જાત્રાએ આવે છે; અહિં પવિત્ર દરગાહેા છે અને તે ખૂબ સુંદર અને કક્ષાત્મક છે.
આકાશ : મધ્ય પ્રદેશનું લગભગ દેઢ લાખની વસ્તીવાળું સુંદર ચહેર રૂનુ મુખ્ય મથક વેપાર ।જગાર ણા સારા ગુજરાતીઓની વસ્તી ધણી મોટી, લગભગ પંદર હજારની ગણાય સૌરાષ્ટ્રવાસીઓના ઘર અને કચ્છી ભાષ્રના પણ ધાધર છે અહિં આ એક વખતે સૌરાષ્ટ્રના મે કેશવજી કરસનજીની
પેઢી ગામનુ નાકષ્ણાતી શ્રી રતીભાઇ હાલ પેઢીનેા વહીવટ કરે છે, તેના મેટાભાઇની જોડેર ક્ષેત્રે ઘણી પ્રતિષ્ઠા હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સૌરાષ્ટ્ર નિવાસીની ખીજી પેઢી મે. જગજીવન તુલસીદાસ, અહિં ́ ધીરૂભાઇ લાખાણી વહીવટ સંભાળે ઉર્મિશીલ, શુદ્ધ ખાદીધારી, મમતાળુ અને કરી છુટવાની તમન્નાવાળા આ કાર્યકર્તા છે. સૌરાષ્ટ્રના સોરઠીયા વાણીયા અને લેહાણા જ્ઞાતિના ધણા ધરા છે,
છે,
લગભગ ૫૦ વર્ષથી આક્રાલામાં આવી વસેન્ના સૌરાષ્ટ્રના બગસરા ભાયાણીના વતગી શ્રીયુત વલ્લભજી ગેપાક્ષજી અહિંના આગેવાન વેપારી છે. મેસર્સ તારાચદ કાલીદાસ મેસર્સ મહાવીર ટ્રેડીંગ કંપની આ બધા આગેનાના સૌરાષ્ટ્રના છે.
ખામગામ : વરાડનું ખીજી ગુજરાતીનુ મથક સૌરાષ્ટ્રના નાના ગામડા જેવું લાગે સૌરાષ્ટ્રના જૈન કુટુમ્બે! અહિં વર્ષોથી આવેલાં; અને એજ જુની પ્રણાલિકા પ્રમાણે જીવે છે. સતાષી છે. દરેક લરે દુઝાણું એટલે દુધ-ઘી પ્રમાણમાં સારાં મળે. કાઈ સૌરાષ્ટ્રવાસીઓની સંગઠીત પ્રવ્રુત્તિ નથી. ગુજ- રાજકાટ પાસે આવેલ માધીકા ગામના અને રાતીઓની સ'ખ્યા દાઢ એ હજારની ગણાય. બધા ૪૦ વર્ષથી રહેતા શ્રી નંદલાલ અમરચંદ શાહુ અહિં નાના મોટા વેપાર કરે છે. કચ્છી તથા લૈાહાણા મહેતા ટ્રેડસ'ના નામથી તિલક રૅડ ઉપર બંધા કુટુમ્બા પેાતાના મંડળ અને નાતની વાડીની જુદી જુદી પ્રત્તિઓ ચલાવે છે ગામ સારૂ અને પ્રેમાળ છે.
કરે છે.
તારમહમદ ટાસ'ના નામથી ધંધા કરતા શ્રી ઈસાભાઇ બહુ જાણીતા સ્પેટ સમેન અને સૌરાષ્ટ્રવાસી છે. મે રજનકાન્ત કલ્યાણુજીની કુ.વાળા શ્રી કલ્યાણુજીભાઇ પણુ સૌરાષ્ટ્રના આગેવાન વેપારી છે. અહિ. સૌરાષ્ટ્રના વ્હેારા ભાઇની ધણી મોટી
સખ્યા છે.
સૌરાષ્ટ્રના સાયલાના મૂળ વતતી શ્રી ટાકી એબડભાઇ પટેલ વૌથી અહિ. આવી વસેલા છે. એમનુ દિલ ધણું વિશાળ અને ઉદાર છે. તેમની પાસે એ મકાન હતા. એક નાનું તેની આાસરે રૂા. ૮ હજારની કીંમત હતી. બીજું મેટુ' હતું તેની રૂા. ૧૬ હજાર જેવી કીંમત હતી. તેમણે ઉદારતાથી ગુજરાતી પ્રાથમિક શાળા માટે રૂા; ૧૬
www.umaragyanbhandar.com