________________
૬૯.
ગોડજીએ તેમનું બહુમાન કરી શાલ પાલડી આપ્યાં વહાણના નાના મોટા કામ કર્યા. શેઠના એક હતાં તેમને વંશપરંપરા એક વાડી આપી અને ખત ખલાસીને શાકના મુખમાંથી ઉગાર્યો. તેમ કરતાં લખવામાં જાદવજી નારણુજીનું નામ દાખલ કરાવ્યું જે જંગબાર પહેઓ અને ત્યાં જેરામ શિવજીની પેઢીમાં હજ ચાલે છે, જ્યારે તેમનો પુત્ર આણંદજી રાવના રહ્યો. અહીં તેના જીવનમાં પલટો આવ્યો તે કુંવર રાયધણુજીનો મિત્ર થયો અને રાવની પિતાના ચાલાક હતા. એટલે જહદીથી લખતા વાંચતાં શીખી નફરમાન પુત્ર ઉપર ઇતરાજી ઉતરી ત્યારે હવે ગયો, પછી તેને ઉઘરાણીનું કામ આપ્યું પેઢીએ જાદવજી શેઠને પોતાના પુત્રને કાબુમાં રાખવા કહ્યું, સુલતાન વતી કરટમની ઉધરાણનું કામ આપ્યું શેઠે જવાબ આપ્યો કે આપની પાસે સત્તા અને હતું. તે કામ ઉપર ધારિયાને નીમે તેમાં આગળ સંપત્તિ છે છતાં આપ આપના એક પુત્રને કાબુમાં વધતાં તે કસ્ટમ્સને મુખ્ય અધિકારી છે. તેમાંથી રાખી નથી શકતા તે મારી જે વૃદ્ધ પિતાના સુલતાનની પસંદગી તેના ઉપર ઉતરતાં તે મુખ્ય સાતપુત્રને કાબૂમાં કેમ રાખી શકે?
વજીર થશે. સુલતાન અને બ્રિટિશ રાજય સાથેના સંબંધે વિલાયત જઈ દઢ કરી આપ્યા. અગ્રેજોએ
તેમને નાઈટહા આપ્યું. શેઠ આણંદજી
શેઠ જાદવજી નારણજીના પુત્ર જયારે રાવ ગોડજીના
દેવકરણ શેઠ કુંવર નાફરમાન થતાં તેમને અજારમાં અભયપાલના
મંદિરમાં એકાન્તવાસમાં રાખવામાં આવેલા, અને કચ્છ રાજયના ઈતિહાસમાં દેવકરણ શેઠનું નામ - ખાવાનું પણ આપવામાં આવતું હતું, ત્યારે અવિસ્મરણીય છે.
આણંદજીએ મંદિરમાં પડતા આમલીના ઝાડ ઉપર ચઢી ત્યાંથી કંવરને ખાવાનું પૂરું પાડયું. એ પ્રમ:ણે છૂપી તેમણે કચ્છના મહારાણાતા કામદાર તરીકે રીતે ખાવાનું અપાતું તે ચેકીદાર જોઈ ગયે આણંદ નોકરીની શરૂઆત કરી. યુવાન વયે તે સમશેર
તે પકાવામાં આવ્યું તેને શેઠ જાદવજીએ રાવને કશ ચલાવતાં શીખ્યો અને તેમાં નિપૂણ થયે. જ્યારે જવાબ આપી છેડા અને જ્યારે રાવ રાયધણજી
અમદાવાદને સુએ શેર બુલંદખ ને કચ્છના રાવ ગાદીએ આવ્યા ત્યારે અણુ દ્રજીને એમનું કારભારી
દેશળજી ઉપર પચાસ હજારનું લશ્કર લઈ ચડી. પદ આપ્યું.
આવ્યો ત્યારે પચીસ વરસની ઉંમરે આ યુવાને
કચ્છનું રક્ષણ કરવાની જવાદારી સ્વીકારી એ વખતે સર થારિયા ટોપણ
કચ્છમાં સ્વરક્ષણ માટે તાલીમ પામેલ માણસે, પુરતું
લશ્કર કે યુદ્ધનો સરંજામ કશુ હતું નહીં. દેવકરણ કચ્છના ટોપણ મુખીને દીકરા થારિયે ઘણે શેઠ દીવાન થયા તેણે એક બાજુ થી હથિયાર તોફાની હતા એકવાર કોઇ દુકાનદારના ગલામાંથી પૈસા તૈયાર કરાયાં બીજી બાજથી પિતાના સ ઉપાયા, તે લોકોને ખબર પડી એમાં તેને પકડવા હથિયાર-માણસે સહિત કચ્છ લાવ્યા. ભૂજ દેડયાં. થારિયે દરિયામાં પડે અને એક વહાણુમાં આખું જાણે સૌમ્ય નગર બની ગયું. કિલ્લામાં ચડી ગયો અને છુપાઈ રહ્યો પછી બહાર આવ્યા. અનાજ પાણી સંગ્રહ કરવામાં આવ્યો. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com