________________
電
શ્રી સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જોવામળશે, જેને એ પણ ગીત ન ભાવતુ હાય તેવી એક પશુ લાકકન્યા કે લોકનારી કાછ ગામમાં મળશે જ નહિ. અરે, ગ્રામ સીએએ તા લોકસાહિત્યને વહેતુ, વધતુ' રાખ્યું” છે. ગ્રામનારીએ જ જીએ આ ગીત રચ્યું–ગાયું છેઃ
નથી ગાયેા હાટ વાણીયે રે,
નથી ગાયા ચારણ ભાય ?,
ગાયે કુંભખ્ખુ ગામની કણબણુ 3, એનુ અમર્રે'જો નામ રે.'
આ લોકસાહિત્ય વિશાળ ર તે લોક, પશુ, વગેરેના વિષે પણ વિવિધ રીતે અરે માળામાંથી પહેાળા પયમાં ખેડાયેલુ છે તેના પટ વિશાળ છે. સમમજીવન અને તેના સુંદર પ્રસંગાને અહીં વનમાં સુંદર રીતે ઝડપ્યાં છે સ્વ. શ્રી ઝવેરચંદ મેધાણીએ તેના ભાગ પાડયા છે. (૧) વિશિષ્ટ રૂઢિપ્રયાગ, (૨) હેવાને જીવનમાં અનુનિ (૩) ઋતુ આતમાં ભલી ય, (૪) ઉખાણા અને વરતા, (૫) જીવનના દરેક ક્ષેત્રનાં ગત્તા, (૬) વ્રત જોડકણાં, (૭) વ્રતકથા, (૮) લગ્નગીતે, (૯) સમમુહકા અને શ્રમના ગીતા, (૧૦) રાયા, (૧૧) પુરૂષનું સાહિત્ય, (૧૨) લોકવાણાના ભ તે,
આ રીતે જીવનના દરેક ક્ષેત્રને વધુ વતુ. આ સાહિત્ય લોકાને માટે સંપૂર્ણ સાહિત્ય છે. ભાટ, ચારણ, રાવળ અને મીરના વ્યક્તિત્ત્વ કંઈ ઓર જ છે ! તેઓ પોતાની ખુલ્લી જબાનથી કોઇ મરની સાચી શુરવીરતાને બિરદાવે છે. કાઇ વળી લાંબે સૂરે અને મધુર રીતે દોહરા ગાય છે. તે વળી કાઈ આતમરામને સંભારીને જીવનનૌકાને તારવાની રજુ કરે છે. ખુદ અવાજે અને કામઠીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધરાને ધમકારે ગાતા રાવણુથ્થાવાળા કંઇકને બીરદાવે છે.
રામવાળાના લગન આવ્યા ને બકે વાગે ઢાલ, ગાઝારા ગારી ગાળા, કાણા ત્યાં રામવાળા,
કે રાત્રે જમાતમાં કે ચારા પાસે વાર્તાઓના રસમાં તરખેાળ કરી મૂકતા ભાટ અને ચારણા, ડાકલે કે ડમકારા મારીને લાખે રાગે દેવીમાની ભાણિયું ગાતા રાવળપાળિયા, આ બધાય લેાકસાહિત્યની રચનાઓને જીવંત બનાવી લેકાના હ્રદય સુધી પહેાંચાડી દે છે. લોકગીતના ને સાહિત્યના રંગે રંગાયેલા આ લોક જૂનુ નાણૢ અને વર્ણમાલુ
ધન છે.
આજથી છેલ્લા અડાં વર્ષો પહેલાં જ લેકાની જીભે વિહરતું હતું. શિષ્ટજ આ સાહિત્યને ગામડી ગણુતા હતા. સ્વ. શ્રી રણુજીતભાઈ એ પ્રથમ લેાકગીતા ભેગા કરી તેનુ સ'પાદન કર્યું. તે પહેલાં પણ નમ સૂરતની સ્ત્ર'નાં ગીતેા ભેગાં કર્યાં હતાં. એક પારસી લેખકે પણ લોકસાહિત્યની વાર્તાઓને સ ંગ્રહ ખૂબ મુશ્કેલીથી શોધીને સંપાદિત કરી તે વખતે બહાર પાડેલો. છેલ્લે છેલ્લે શડેરી અને શિષ્ટ લોકાની સામે રતું કરનાર - સ્વ શ્રી ઝવેરચંદ્ર મેવાણી, તેતે તે આ સાહિત્યને લગભગ બધુ` કે ગ્રંથસ્થ કરી લીધું છે. સોરાષ્ટ્રના ગામેગામ નેસડે નેસડા ફરી તેમણે આ બધું વીણીચુ'ટીને મહામુન્નીખતે ભેગુ કરી શહેરી અને શિષ્ટનાની સમક્ષ મૂકયુ' છે. તેની એક રચનામાં જ પોતે આ બધું કેમ ભેગુ કર્યુ, તે કેવુ છે.તે તપાસવામૂલવવા લોકાની સમક્ષ મૂકી દે છે, રૂપ સુધી હું કાંઇ ન જાજુ ! ડુંગરાનેા ગોવાળ, આવળ બાવળ, ખેરડી કૅરી કાંટયમાં આથડનાર. મારે ઘેર આવજે મે'ની, નાની તારી ગૂથવા વેણી:’ (શ્રી ઝવેરચંદ મેલાણી)
www.umaragyanbhandar.com