________________
૫૪
છાયાં. જેઠવાળાની રાણપુર છેડયા પછીની રાજ્યધાનીનું શહેર પારખંદરથી બે માઈલ દૂર છે.
ઢાંક :-આલોયનાં ડુંગરાની અગ્નિ ખૂણે આવેલું આ ગામ ઘૂમલીના જેઠવાથ્યોના તાબે હતું.
એનુ જુનુ નામ પ્રેહ પાટણ કહે છે. આ શહેર ધરતીકપથી દટાઈ ગયું અને તે નામે નવુ' શહેર વસ્યુ હાવાનુ કહેવાય છે.
પછી ઢાંક
સ્થાન :–ા શહેર પ્રાચીન છે; કરતા કિલ્લો છે. સૂર્ય મંદિર છે, તથા વાસૂફીનાગ તથા માંડિયા એલી નાગનુ' મદિર છે. અહીંયા નાના નાનાં કણાં તળાવા છે.
દાત્રાણા -જુનાગઢનાં છેલ્લા રા'માંડલિકના શ્રાપ આપનાર આઈ નાગબાઈની જન્મભૂભિ છે. અહીંયા નાગબાઈની દેરી અને પાળિો છે.
ત્રાપજ :-ધિરધાર પર મહાદેવનું મદિર દર્શન અને યાત્રા ચાલ્યા જ કરે છે. કરવા યોગ્ય છે.
દીવ :-ઈ. સ. ની ૮મી સદીમાં ચાવડાએનુ મથક હતું. ૧૨મી સદીમાં ચાવડાઓને વાઘેલાઓએ અહીંથી કાઢ્યા.
તારીખ-ઈ. સારર્ટમાં લખ્યું છે કે, મહમદ એગડાનાં વખતમાં દીવ મુસલમાનેાના હાથમાં હતું.
સુલતાન બહાદુાહે કીરગીઓને દીવ સેŕપવાની શરતે તેમની હુમાત્રુ સામે મદદ માગી હતી. ત્યાથી દીવ કીર્ગીઓના તાબામાં ગયું હતુ. હાલ જુનાઢ જિલ્લામાં અલગ વહીવટ ચાલે છે.
મંદિર છે, લાલ માટી જે કુંભાર લોકાને ઉપયોગી છે. તે બગી મળે છે. આ ગામમૈત્રક રાજાની મહેન દુદા કે જે બૌદ્ધ સાધ્વી બની ગયા હતા. તેમણે વસાવ્યુ છે.
દુધરેજ :-સૂર્ય મંદિર છે. કાઠી–દરખારાની આ ખાસ જગ્યા ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સત્તાધાર :-સત્તનાં આધારે ચાલતા આશ્રમ, ( ગીગા પીરના તકીઓ છે.) ત્યાં અખંડ ધૂપ-દીપ
ધાણી :-કુંડ, પાણીનું ઝરણું, જુની મસ્જિદ જોવા જેવી છે. અહીંથી થોડે દૂર ખેડિયાર ડેમ અને ગળધરાના ખોડિયાર પ્રખ્યાત છે.
પત્નાવડા :–સુત્રપાડાની નજીક આ ગામે ગાયત્રી કુંડ તથા એક મંદિર છે. અહીંના જી ! ખડિયો પરથી લાગે છે કે મા આબાદ શહેર શે આ સ્થળેથી અગાઉ સંવત ૧૫૧૪ને ફારસી-સંસ્કૃત લેખ મળી આવ્યા હતા.
પાટણવાવ :–અહીંયા આશ્રમના ડુંગરા પર ભાંગેલ કિલ્લો અને ત્રણ તળાવ છે. તથા માતરી માતાનું પ્રાચિત મંદિર છે.
જગ્યા
પાળિયાદ :-દાના ભગતની પ્રખ્યાત છે. ખાચરનુ મૂળ ગિરાસદારી આબાદ ગામ છે.
પાસ્ત ૨:-જીનું નામ મુ`ગી પાટવ્યુ હતું તેમ કહે છે. અહીંયા અંબા માતાનુ મંદિર છે,
t
પીંડારા :–દ્વારકા વસ્યા પહેલાનુ ગામ હોવાનું કહે છે અને અહીંયા ઘણાં ઋ મુનિના ક્ષાશ્રમ
ડુ'ડાસ ;-પ્રાચિન માહેર છે. વાતુ સેકીનું હતા. અહીંયા કુંડ અને મહાદેવ અને બ્રહ્માનાં
www.umaragyanbhandar.com