________________
સૌરાષ્ટ્રિય બોલીઓ
• અધ્યા. કેશવશમ ઠા. શાસ્ત્રી વિદ્યાવાચસ્પતિ
ગ્રિયર્સને એના ભારત વર્ષની ભાષાકીય મોજ
ણીના નવમાં ગ્રંથના ખીજા ભાગમાં ગુજરાતી ભાષાની વિવિધ ખેલીઓ વિશે પરિચય આપતા ‘• કાર્ડિયાડ ’ વિશે એવા અભિપ્રાય આપ્યા છે કે “ કાઠિયાવાડના પકર્ષના શિક્ષિન લેાકા જે એલીના ઉપયાગ કરે છે તે રાત્રેતા મુખ્મ શિષ્ટ ગુજરાતી મેલી (ભાષા) છે. અશિક્ષિત હિંદુઓ, ખીજી બાજુ · કાઠિયાવાડી સ'નાથી જાણીતી સુવ્યાખ્ય માલી વાપરે છે........ સ્થાનિક લે ઝાલાવાડી, સારડી હાલારી અને ગોહીલવાડી એવા પ્રકારો પ્રયાજે છે. પ્રિયસન છે કે “ આ પેટા પ્રકાશમાં એવી ક્રાઇ ગંભીર પ્રમાણમાં ભેદરેખા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રિયસનના અભિપ્રાય છે કે શિક્ષિત લોા શિષ્ટ ગુજરાતી ખેલે છે–એ મતે લાગે છે કે એમને નિશાળના શિક્ષકા અમદાવાદની પ્રે. રા. ટ્રેનિંગ ક્રાલેજમાંથી તાલીમ પામીને દ્વીપકલ્પને ખૂણે ખૂણે દેશી રજવાડાઓની તાલુકા નિશાળોમાં પથરાઈ રહેલા મુખ્યત્વે જાણવામાં આવેલા તેઓની ખેાલી ઉપરથી અભિપ્રાય બાંધતાનું સરળ બન્યુ હશે. એ ખરું છે કે આજે હવે એવા અગ્નિપ્રાય બાંધી શકાય પરંતુ ૧૯૦૮ માં ઉપરતા ગ્રંચભાગ પ્રસિદ્ધ થયા તે સમયે આ અભિપ્રય સર્વો શે સાચા નહાતા જ એક મ્રુત્ય જરૂર છે કે, સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રયેાજાતી વિવિધ ગુજરાતી ખેાલીઓના વૈયાકરણુીય બાંધે એક સરખા છે. અને સ્થાનિક શબ્દ પ્રયાગામાં જ અને વળી સ્વરાધાન પદ્ધતિમાં જ થેાડા ઝાઝો
ભેદ છે તેથી બહારનાઓને ભેદ જોઈ એ તેવા સમજાય નહિ. પણ આ ત્રણે વિભાગના લેખું પરસ્પર મળે ત્યારે માત્ર ખાલી ઉપરથી એક બીજાને ક્યા સ્થાનના છે એ પાડી પાડે. અને આજે તા શિક્ષણ ક્ષેત્રે ભારે પ્રબળ વ્યાપકતા સિદ્ધ થઈ ચૂકી હાઈ સામાન્ય ભેદરેખા એકદમ નથી પણ પક્ડાતી. છતા ત્યાંની લાક્ષણિકતા એના લહેકામાં અતી તા નથી જ રહેતી.
ખાવા લક્ષણની દૃષ્ટિએ સૌરાષ્ટ્રિય ખેલીઓના કહે.ઉચ્ચારણુમાં અને પ્રકારના સ્વરભારતી ઉત્કટના
વરતાયા
ધ્યાન ખેચ્યા વિના રહેતી નથી. તળ ગુજરાતની એલીઓમાં આ ઉત્કટતાને સ્થાને મૃદુતા જ અનુભ વાય છે. કારણ કે મામાં પ્રાકૃતિક હાવાનું સમજાય. સૌરાષ્ટ્ર પથરાળ પ્રદેશ છે. પ્રજા પશુ ખાતલ છે અને તેથી જ શરીરમાં જીસ્સાની માત્રા વિના રહેતી નથી. સૌરાષ્ટ્રમાં મોટાભાગની પ્રજા બહારથી આવેલી છે. કચ્છ અને તળ-ગુજરાતમાં પણ બહારથી જ આવેલી છે અને એ આવી છે તે મુખ્યત્વે પશ્ચિમ મારવવાડમાં થઇને જ પર તુ એવું બન્યુ છે કે સૌરાષ્ટ્રમાં આવેલી મોટાભાગની પ્રજા કચ્છમાં થઈને આ કચ્છની પૂર્વ હ્રદ નિટ થઈને આવેલી છે. એટલે ચાક્કસ પ્રકારની લાક્ષણિતા જુદી તરી આવે છે તળ–ગુજરાતમાં આ ગમન ના માર્ગ ઉત્તર ગુજરાતની વિશાળ સરહદના એટલે જ વિસ્તૃત હતા. આમ પશ્ચિમ મારવાડ એ સૌરાષ્ટ્ર ગુજરાતની માર્ટ ભાગની પ્રજાનુ એક સમયનું જાતુ
www.umaragyanbhandar.com