________________
આમ ક્યારે ? ર'તની હરભાઈએ શાનું લેણું ચુકવી દીધુ બજાવણી ભુજાવ્યા વિના ચાલી નીકળ્યા.
જામ રણજીત કલ્યાણપર મહાલની વીઝીટે ગયા છે મેટરમાં સાથે રાજથળી ગામના ભાલિયા કવિ નથુભાઇ ભેળાં છે વળતાં એક હરણનુ ટાળું જોતાં જામ રણુજીતે શીકાર માટે અંક ઉપાડી એટલે નથુભાઈ પછેડી છોડી માથે ઓઢી ગયા જામે પૂછ્યું
સૌરાષ્ટ્રના માનવ સસ્કાર દર્શાવતા ટુંકા મસગા
મહુવા તાલુકાના કળસાર ગામના એક કાળી પડી જતાં પગ ભાંગ્યા. ડાકટરોએ નિદાન કરીને કહ્યુ સુધાડવાની તારા પગ કાપવા પડરો. કલેશામ તૈયારી ચાલતી હતી. ત્યાં તા આ કાળીએ જાતે જ તાતા પગ કાપી નાખ્યો. આવુ છે ગાહિલવાડનુ ઊંચુ ખમીર.
ભાવનગરના જ
કારીંગ એવા છે કે કછુંક નવું નવું સશેાધન કરવુ. ભૂસું જે નકામી ચીજ ગણાય છે, તે પશુ ઉપયેગમાં આવે અને ગરીબેની જયાતનુ સાધન બને તેવા આશયથી ભૂંસાની સગડી બનાવીને લોકેાના આશીર્વાદ મેળવ્યા.
ભીમનાથ અસ સ્ટેન્ડ પાસે પરબ ઉપર એક સુખી ગણુતા માણુમ્ર નિવૃત્તના સમયમાં એસે છે. અંગત સ્વાય વગર સેવાપરાયણુતાના આવાં કામે
કેમ નથુભાઈ બાપુ મારૂં પૂન્ય' કેટલુ કે હાય આવુ પાપ જોવાથી મળી જાય. તમે તે રાજા માણુસ છે! પાય કરીને પાછુ પૂન્ય પશુ કરી અમે આવું પાપ જોવાથી દુ:ખી થઇ જાઈએ. જામ રણજીતે બ* મુકી દીધી ત્યારથી નથુભાઇ સાથે ડ્રાય ત્યારે શીકાર ન કરતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરનારા માણસા સૌરાષ્ટ્રને ખૂણે ખૂણે પાયા છે.
દાઠા પાસેના રાજિયા ગામે અહમરસિંહભાઇ પેાતાને ત્યાં માલઢોર હાવાને કારણે ઘી આજુબાજુ અને દેશાવર માકલતા. કહેવાય છે કે એ ઘી હમેશાં ચેકખુ જ અપાતુ ભેળસેળની અનાવૃત્તના ગેમ છેવટ સુધી સ્પ થયા નહીં. આજના કળિયુગમાં સત્યના આવાં મૂલ્યેાની ખેાજ કરવાની રહી.
મહુવા તાલુકાના કુંભણુ ગામે એક વેપારી રહે. પરચુરણ ચીજવસ્તુના વેપાર કરે. પણ ા અને
ખીડીનું વેચાણુ ન કરે. પૂછીએ તે કહેશે કે જે વસ્તુ અને તે મારા ગ્રાહકને નુકશાન કરે તે ક્રમ વેચી શકે ? કેવું સરસ ઉદાહરણુ!
સિહારમાં એક પાણીની પરબ ઉપર દશ વર્ષની
www.umaragyanbhandar.com